Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર : ડાયમંડ ચોક ખાતે ૫મીએ તુલસી વિવાહનું આયોજન

સાંઇદર્શન પાર્ક, સુભાષનગર ખાતેથી લાલજી મહારાજનો વરઘોડો આવશે

aaspassdaily by aaspassdaily
2022-10-15 13:37:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આશરે ૬૫ વર્ષથી પરંપરા મુજબ આ વર્ષે પણ તા.૫/૧૧ને શનિવાર કારતક સુદ-૧૧ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષ ભગવાન લાલજી મહારાજનો વરઘોડો જયશ્રી વાડીવાળા મામા મિત્ર મંડળ, સાંઈદર્શન પાર્ક, સુભાષનગર ખાતેથી આવનાર છે, તા.૫/૧૧ના શનિવારે બપોરે ૩ઃ૩૦ કલાકે માતા તુલસી વૃંદાની બહેનોની પૂજાવિધી રાખવામાં આવેલ છે તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્નની હસ્ત મેળાપની વિધી સાંજે ૭ઃ૩૦ કલાકે રાખવામાં આવેલ છે. લગ્ન વિધી દરમ્યાન ઈન્ટરનેશનલ લોકગાયીકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા રજુ કરશે. તુલસી વિવાહ દરમ્યાન પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવશે. લગ્ન વિધી પૂર્ણ થયા બાદ રાત્રે ૯ કલાકે ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ક કલાકાર નિરવ મહેતા (અવાજની આઠમી અજાયબી) તેમજ ગુજરાતનો રમુજનો રાજા એવા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનો પ્રોગ્રામ રાખેલ છે.
આ તુલસી વિવાહના તમામ કાર્યક્રમોનો લાભ લેવા ભાવનગરની ધર્મપ્રેમી જનતાને રાજેશ જાેષી, ભાણજીભાઈ બારૈયા, ભૂપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, પ્રકાશ મકવાણા વિગેરે ડાયમંડ ચોક મિત્ર મંડળના હોદ્દેદારો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

Tags: bhavnagardiamodn chawk tulsi vivah
Previous Post

ભાવનગરમાંથી જબ્બર સમર્થનની આપને આશા ?! : કાલે વધુ એક વખત કેજરીવાલ આવશે

Next Post

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર મહુવાના શખ્સને ૭ વર્ષની કેદ

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
દિલ્હીના મહાઠગના ગુજરાતમાં કર્યા કારનામા

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર મહુવાના શખ્સને ૭ વર્ષની કેદ

2 લાંચિયા કોન્સ્ટેબલોની ધરપકડ, દારૂના વેપારીનો તોડ કરવા જતા ACBએ દબોચ્યા

2 લાંચિયા કોન્સ્ટેબલોની ધરપકડ, દારૂના વેપારીનો તોડ કરવા જતા ACBએ દબોચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.