Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન પુનઃ શરૂ થશે

સુરતની દૈનિક અને હરિદ્વારની સીધી ટ્રેન સેવાનું સ્વપ્ન હજુ અધ્ધરતાલ

aaspassdaily by aaspassdaily
2022-10-19 16:26:13
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર અમદાવાદ-ભાવનગર વચ્ચે બંધ થયેલી ઈન્ટરસીટી ટ્રેન પુનઃ શરૂ થવાનું મુહર્ત લાંબા સમયે નીકળ્યું છે. લોકોને દિવાળીની ભેટ સમાન આ ટ્રેન ધનતેરસે તા.૨૨ને શનિવારે સવારે ૧૦ કલાકે ભાવનગર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. આમ, અમદાવાદની ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થવા જઇ રહી છે. તો સુરત માટે ડેઇલી ટ્રેન, હરિદ્વાર માટે ભાવનગરથી સીધી ટ્રેન વિગેરે માંગણીઓ હજુ અધ્ધરતાલ છે. આ મુદ્દે નેતાગીરી સક્રિયતા દેખાડે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પુરૂ થઈ ગયું હોવાથી ભાવનગરથી બોટાદ થઈ સીધી અમદાવાદની ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માટે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિનીજી અને દર્શનાબેનને રૂબરૂ મળી આ ટ્રેન તાકીદે શરૂ કરવાની માંગણી કરતા તેમણે હકારાત્મક પ્રતિભાવ આપતા આગામી ધનતેરસેથી આ ટ્રેન શરૂ થશે. એજ રીતે ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સ્પેકશનનું કામ પુરૂ થઈ ગયું છે. બાકીનું કામ થતા ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે.
ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રવિવાર તા.૨૩થી રોજ સવારે ૬-૧૦ કલાકે ભાવનગરથી ઉપડી ૧૦ કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે અને સાંજે ૪ કલાકે સાબરમતી ટ્રેનથી ઉપડી ૮ કલાકે ભાવનગર પરત ફરશે.

 

Tags: bhavnagar ahmedabad intercity train
Previous Post

મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ

Next Post

ચૂંટણી પૂર્વે વિકાસને વેગ આપવા છ દી’મા બીજી સ્ટેન્ડિંગ બોલાવાઈ

aaspassdaily

aaspassdaily

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

ચૂંટણી પૂર્વે વિકાસને વેગ આપવા છ દી'મા બીજી સ્ટેન્ડિંગ બોલાવાઈ

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.