ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ભારતીય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે રાજ્યમા આદર્શ આચારસંહિતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. શુક્રવાર સવારથી જ હવે રાજ્યના કોઇપણ વિસ્તારમાં વિવિધ માધ્યમોમાં ચાલતી સરકારી જાહેરખબરો બંધ કરવાની રહેશે. હોર્ડીંગ હોય તો ઉતારી લેવાના રહેશે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.