Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરથી ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા

બુધાભાઇ પટેલ પરિવાર દ્વારા રામકથાના ઇ-નિમંત્રણ કાર્ડ વિતરણનો પ્રારંભ : સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના હસ્તે દિપપ્રાગટ્ય અને આર્શિવચન સાથે થશે રામકથાનો પ્રારંભ

aaspassdaily by aaspassdaily
2022-11-16 12:02:57
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના આંગણે આગામી ૩ ડિસેમ્બરથી કથાકાર પૂ.મોરારીબાપુની રામકથાનું ભાવનગરના નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. શહેરના જવાહર મેદાન ખાતે મારૂતિધામમાં તા.૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયંતભાઇ વનાણી (બુધાભાઇ પટેલ) પરિવાર દ્વારા રામકથાના ઇ-નિમંત્રણ કાર્ડ વિતરણનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.


શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલનારી રામકથાનો પ્રારંભ ૩ ડિસેમ્બર પોષ સુદ ૧૧ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે પ.પૂ.પદ્મભુષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના હસ્તે દિપપ્રાગટ્ય સાથે પ્રારંભ થશે. કથા પ્રારંભ પૂર્વે તેઓ આર્શિવચન પણ પાઠવશે. તા.૧૧ ડિસેમ્બરના રોજ કથાનો વિરામ થશે. દરરોજ સવારે ૧૦ થી ૧.૩૦ અને સાંજે ૪ થી ૭ એમ બે સેશનમાં મોરારીબાપુ દ્વારા કથા શ્રવણ કરાશે. મારૂતિ ધામ જવાહર મેદાન ખાતે યોજાનાર કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કથામાં હજારો ભાવીકો કથા શ્રવણનો લાભ લઇ શકે તે માટેના ડોમ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું કથાના આયોજક બુધાભાઇ પટેલ દ્વારા જણાવાયું હતું.

Tags: bhavnagarmoraribapuramkatha e-card
Previous Post

રેશમા પટેલ AAPમાં

Next Post

ચૂંટણીને લઈને હાઇ-વે સહિત ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ

aaspassdaily

aaspassdaily

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
Next Post
ચૂંટણીને લઈને હાઇ-વે સહિત ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ

ચૂંટણીને લઈને હાઇ-વે સહિત ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ

1 નવેમ્બરે થઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત

ગઢડામાં અપક્ષ વિના ખેલાશે ચૂંટણી જંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.