Tag: moraribapu

મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક કોચિંગ ક્લાસમાં સર્જાયેલી ભીષણ આગમાં ૧૫ વિદ્યાર્થીઓના અકાળે અવસાન થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ...

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

આસામના જોરહટ વિસ્તારમાં સર્જાયેલી એક કરુણ વિમાન દુર્ઘટનામાં દેશની રક્ષા કાજે પ્રાણ ગુમાવનાર ભારતીય સેનાના જવાનોને પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ ઊંડા ...

હાથીના પગ નીચે કચડાઇ જજો પણ સનાતન ધર્મના વિરોધીના દેવસ્થાનમાં ક્યારેય ન જતા : મોરારિબાપુ

હાથીના પગ નીચે કચડાઇ જજો પણ સનાતન ધર્મના વિરોધીના દેવસ્થાનમાં ક્યારેય ન જતા : મોરારિબાપુ

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની ...

આદિવાસી વિસ્તારમાં શાળા નિર્માણમાં રૂ.1 લાખનું અનુદાન આપશે મોરારીબાપુ

આદિવાસી વિસ્તારમાં શાળા નિર્માણમાં રૂ.1 લાખનું અનુદાન આપશે મોરારીબાપુ

પૂ.મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ...

દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે -મોરારિબાપુ

દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે -મોરારિબાપુ

સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે ભોજલરામબાપા જગ્યાને ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરારિબાપુએ ...

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

મોરારિબાપુ દ્વારા રેલ્વે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને સહાય

મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં મોત નિપજયા છે. ...

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત ...

મોરારીબાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા માટે કર્યું આહ્વાન

મોરારીબાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા માટે કર્યું આહ્વાન

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ આજે સમેત શિખર ...

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) ખાતે તા.૫ જાન્યુઆરીના રોજ કથાકાર પૂ. મોરારીબાપુએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય બાપુનું હોસ્પિટલના ...

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

મહુવા ખાતે મોરારીબાપુ દ્વારા ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને કવિતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડથી વંદના કરીને સન્માનિત કર્યા હતા. ...

Page 1 of 3 1 2 3