Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સભા, સરઘસ પર પુર્ણ વિરામ, પ્રચાર પડઘમ શાંત

મિશન ૧૫૦+ માટે મોદીએ 38 સભાઓને સંબોધી, ૧૦૦ બેઠકો માટે કર્યો પ્રચાર

aaspassdaily by aaspassdaily
2022-12-03 11:49:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજા તબક્કાને લઈ PM મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેમજ આજે પ્રચારનો છેલ્લો દિવસ છે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી છે. જોકે PM મોદીએ ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે. અમદાવાદમાં PM મોદીનો રોડ-શો આયોજન કરવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. જોકે સત્તાધારી પક્ષ ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી શકે છે.
હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જે બાદમાં 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે કે, વડાપ્રધાનના પ્રચંડ પ્રચારની અસર કેટલી થઈ ? ભાજપને કેટલી બેઠકો મળે છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું શું થયું?

Tags: electiongujaratprachar purn
Previous Post

બુથમાં બોગસ કરો કે જે કરો 3 હજાર મત તો પાડી દેવાના: ફતેસિંહ

Next Post

ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે- મોદી

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે- મોદી

ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે- મોદી

પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે: અર્જુન મોઢવાડિયા

પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે: અર્જુન મોઢવાડિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.