Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કુલ મત પડ્યા 3.13 કરોડ: ભાજપને 1.67 કરોડ – કોંગ્રેસને 86.83 લાખ

ભાજપનો વોટ શેર 52.50 ટકા, કોંગ્રેસનો વોટ શેર ઘટીને 27.30 ટકા

aaspassdaily by aaspassdaily
2022-12-09 10:43:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતમાં કયા પક્ષને કેટલા મત મળ્યા તેના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1.67 કરોડ મત મળ્યા છે. 1.67 કરોડ મત સાથે ભાજપનો વોટ શેર 52.50 ટકા થયો છે. આ તરફ સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ કોંગ્રેસ બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. જેને લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.
ગુજરાત ચૂંટણીમા કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકશાન નથી વેઠવું પડ્યું. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે પરંતુ તેનાથી ચોંકાવનારી વાત એ છે કે તેના 44 ઉમેદવારો એક સિંગલ વોટ પણ મેળવી શક્યા નથી અને ડિપોઝીટ ગુમાવીને દઈને રહ્યાં.

Tags: election-2022gujaratvote share
Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

Next Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ રાજીનામુ આપશે

aaspassdaily

aaspassdaily

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ રાજીનામુ આપશે

AIMIMને NOTA કરતા પણ ઓછા મતો મળ્યા

AIMIMને NOTA કરતા પણ ઓછા મતો મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.