Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયા

અમરેલીમાં મોતિયા ઓપરેશનમાં દર્દીઓની રોશની દૂર થવાનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

aaspassdaily by aaspassdaily
2022-12-14 11:24:33
in અમરેલી, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલીમાં મોતિયા ઓપરેશનમાં દર્દીઓની રોશની દૂર થવાનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયા છે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ સામે આવ્યું છે જો કે બે દર્દીઓ સાજા થઈ ગયા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યો છે તેમણે કહ્યું કે, શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે. તેમણે કહ્યું કે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાય છે અને બે દર્દીઓ સાજા થયા છે અને 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તેમણે કહ્યું કે, 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. 2 ભાવનગર, 2 રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાનું મોટો આરોપ સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ સંમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાનો ખુલાસો પણ સામે આવ્યો છે.

Tags: Amrelimotiya infectionshantaba hospital
Previous Post

સોમવારથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર

Next Post

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.