Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નંદાલય હવેલી સરદારનગરમાં શનિવારે ઉજવાશે શ્રીગુસાંઈજીનો પ્રાગટ્યોત્સવ

aaspassdaily by aaspassdaily
2022-12-15 14:00:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી ૧૭ ડીસેમ્બર શનિવારે વિઠ્ઠલનાથજી શ્રીગુસાંઈજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં નંદાલય હવેલી પર વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થશે.
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર તા.૧૭ને શનિવારે વિઠ્ઠલનાથજી શ્રીગુસાંઈજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂ. નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂ. આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલ છે.
આયોજન અંતર્ગત શનિવારે સવારે ૬.૩૦ વાગે પૂ.વલ્લભકુળ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન તથા કીર્તન મંડળી સાથે શ્રીગુંસાઈજી પ્રભુના સ્વરૂપને પધરાવી ભવ્ય પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્ય ચરણના સાનિધ્યમાં નામરત્નાખ્ય સ્તોત્રનું સમૂહ ગાન તથા મંગલા આરતી થશે.સવારે ૧૧ વાગે છબીલાજી પ્રભુના તિલકના દર્શન થશે તથા સાંજે ૫.૩૦ થી ૮ દરમિયાન પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચરણ, પૂ.વલ્લભકુળ આચાર્યોના વચનામૃત, નંદાલય હવેલી કીર્તન ક્લાસ દ્વારા ધોળ, કીર્તન ગાન, નાટિકા, સખી મંડળના બહેનો દ્વારા રાસ, વધાઈ કીર્તન, નંદ મહોત્સવ તથા છબીલાજી પ્રભુના ‘લાલ-ઘટા ‘ મનોરથના દર્શન થશે.
સમગ્ર આયોજનમાં જાેડાવા નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિ દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરાયો છે.

Tags: bhavnagarnandalay haveli patotsav
Previous Post

ભાવનગરમાં સતત બીજા દિવસે ધાબડીયુ વાતાવરણ

Next Post

આધેવાડામાં કેટરિંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

આધેવાડામાં કેટરિંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.