Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ત્રીજી નેશનલ યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે શાળા નં.૫૨ના વિદ્યાર્થીઓ

aaspassdaily by aaspassdaily
2022-12-16 13:48:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

યોગાસનની પાઠશાળા ગણાતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા નંબર ૫૨, અક્ષર પાર્ક, ભાવનગરમાં યોગ ગુરુ તરીકે સેવા આપતા ભગીરથભાઈ દાણીધારિયા અને યુની. યોગ હોલમાં રવતુભાના સતત માર્ગદર્શન આપી તૈયાર કરેલ વિદ્યાર્થીઓ કે જે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં યોગ કરી સમગ્ર શહેર તેમજ ગુજરાતમાં નામના મેળવનાર શાળાના વિદ્યાર્થીઓ કે જે સમગ્ર ગુજરાતમાંથી ભાવનગરના જ એક માત્ર શાળાના વિદ્યાર્થીઓ મુંબઈ ખાતે તારીખ ૧૯ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનાર ત્રીજી નેશનલ યોગાસન સ્પર્ધામાં વર્તમાનમાં અભ્યાસ કરતા મેર તરુણભાઈ રવજીભાઈ ધોરણ- ૮ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સોલંકી કરણ મોબતભાઈ, મકવાણા હિતેન મહેશભાઈ, ચૌહાણ કરણ વલ્લભભાઈ, ઝાપડિયા નીતિન કાળુભાઈ, મકવાણા હાર્દિક મહેશભાઈ અને સરકારી શાળાના યોગના બાળકો તા. ૧૬ થી ૧૮ ડીસેમ્બરના રોજ કાયાવરોહણ ખાતે પ્રેક્ટિસ કેમ્પમાં અને ૧૯ થી ૨૨ ડીસેમ્બરના રોજ ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપ-૨૦૨૨માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર અને તેમાં ભાગ લેનાર સર્વે બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, ડે.ચેરમેન રાજદીપસિંહ જેઠવા, શાસનાધિકારી મુંજાલ, પ્રભારી નિકુંજભાઈ મહેતા શાળાના આચાર્ય ઝુબેરભાઈ કાઝી અને શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.

 

Tags: bhavnagarstate yog spardhama ramshe
Previous Post

જુના વૃદ્ધાશ્રમના વડીલોનું કરાવાયું સ્થળાંતર

Next Post

સરદાર પટેલના ૭૨માં નિર્વાણ દિવસે પિલગાર્ડન ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજાયા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
સરદાર પટેલના ૭૨માં નિર્વાણ દિવસે પિલગાર્ડન ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજાયા

સરદાર પટેલના ૭૨માં નિર્વાણ દિવસે પિલગાર્ડન ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજાયા

ફોજદારી વકીલ મંડળની ચૂંટણી

ફોજદારી વકીલ મંડળની ચૂંટણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.