Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાનનું અપમાન કરતા ભાજપ દ્વારા સાંજે ઘોઘાગેટ ચોકમાં પ્રદર્શન

વિરોધ પ્રદર્શન બાદ વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર અપાશે

aaspassdaily by aaspassdaily
2022-12-17 13:13:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ભારતને ઘેરવામાં અસફળ રહેલ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન વિષે બેફામ ઝેર ઓકયું તેના વિરોધમાં ભાજપ સંગઠન અને યુવા મોરચા દ્વારા આજે શનિવારે સાંજે ૫ કલાકે રૂપમચોક ખાતે આક્રોશ વ્યક્ત કરતાં પ્રદર્શન અને ધરણાં રાખવામા આવ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂરું થયે તમામ કાર્યકરો કલેક્ટર કચેરીએ જઈને આવેદન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક જેની માતાના બાપુજી એક સમયે ભારતના વડાપ્રધાનને ઘૂટણિયે પડ્યા હતા, જેના પિતાજી આખા પાકિસ્તાનમાં મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા હોય એવા સંસ્કારીમાતા-પિતાના પુત્ર પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય ?
સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની આગેવાનીમાં થવાનો છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, તેમજ ત્રણેય મહામંત્રીઓ અરુણભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા સહિત ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ સંગઠન, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જાેશીએ જણાવ્યું હતું.

 

 

Tags: bhavnagarbjp virodh pradarshan
Previous Post

પ્લેહાઉસ- પ્રિ-પ્રાયમરી સ્કુલો સરકારી નિયમ હેઠળ આવશે

Next Post

વાદળછાયા વાતાવરણમાં ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ચેતવતું ખેતીવાડી વિભાગ

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
ભાવનગરમાં સતત ત્રીજા દિવસે રહેલુ વાદળછાયુ વાતાવરણ

વાદળછાયા વાતાવરણમાં ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ચેતવતું ખેતીવાડી વિભાગ

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.