Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાવડો

aaspassdaily by aaspassdaily
2022-12-29 16:41:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા તારીખ ૧ ને રવિવારના રોજ મોઢવણિક જીવનસાથી પસંદગી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુકેશભાઈ પરીખ, ચીમનભાઈ શાહ, યજ્ઞેશભાઇ મહેતા તેમજ ભાવેશભાઈ મહેતા મુખ્ય યજમાન તરીકે બિરાજશે.
જીવનસાથી પસંદગી મેળામાં સમાજના યોગેશભાઈ શાહ, પ્રશાંતભાઈ પારેખ, નવીનભાઈ ગાંધી, રસ્મીનભાઇ મહેતા, ભરતભાઈ શેઠ, સંજયભાઈ વડોદરિયા, કલ્પેશભાઈ કાપડિયા, હિતેશભાઈ કોઠારી તેમજ ભરતભાઈ શેઠ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ભરતભાઈ શેઠ મોટીવેશનલ સ્પીચ આપશે જ્યારે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના ઉદ્‌ઘાટન બાદ મહેમાનોનું મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સમાજના યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળાવડો યોજાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા મોઢ સેવા સમાજ ભાવનગરના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી જીતુભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટીઓ સુધીરભાઈ મણીયાર, ભાવેશભાઈ ગાંધી, સનતભાઈ મણીયાર, નિલેશભાઈ મહેતા, હિરેનભાઈ વોરા, તુષારભાઈ વોરા, જયેશભાઈ ગાંધી, નીતિનભાઈ શાહ તેમજ ઘનશ્યામભાઈ વડોદરીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Tags: bhavnagarmodh seva samajpasandagi melo
Previous Post

ભક્તિ બહુ સારી ભલે હોય પણ ધર્મ રહિત હોય તો ક્યારેય શોભતી નથી : પૂ.શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

Next Post

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.