Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

કેન્દ્ર સરકારે નિયમ વધુ કડક બનાવ્યા : ઉડ્ડયન વિભાગને આરોગ્ય મંત્રાલયની સૂચના

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:47:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયાના અનેક દેશોમાં કોરોના વધતા કહેર વચ્ચે ભારત સરકારે પણ સાવચેતીના પગલા લીધા છે અને છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે આરટીપીસીઆઈનો નેગેટીવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો છે. સિંગાપુર અને થાઈલેન્ડ થઇને આવતા લોકોને પણ આ નિયમ લાગુ પડશે તેમ આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે.
આરોગ્ય મંત્રાલયના અગ્રસચિવ લવ અગ્રવાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર તથા થાઈલેન્ડ જેવા છ દેશોમાંથી આવતા લોકો માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત જ છે. એટલું જ નહીં અન્ય દેશના નાગરિક હોય છતાં સિંગાપુર-થાઈલેન્ડ થઇને ભારતમાં પ્રવેશે તો પણ તેને નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રજૂ કરવો પડશે.આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે ટકા પ્રવાસીઓના રેન્ડમ ટેસ્ટીંગનો અમલ પણ ચાલુ રાખવાનું જણાવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1લી જાન્યુઆરીથી જ ચીન, હોંગકોંગ, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા તથા સિંગાપુરથી આવતા પ્રવાસીઓ માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો હતો. આ પ્રવાસીઓએ એર સુવિધા પોર્ટલ પર જ રિપોર્ટ અપલોડ કરવાના રહે છે. ભારતમાં પ્રવેશના 72 કલાક પૂર્વેનો આ રિપોર્ટ રાખવાનો થાય છે. હવે આ દેશોના નાગરિક ન હોય છતા ત્યાંથી આવતા હોય તેવા લોકોને પણ આ નિયમ લાગુ પડશે.

Tags: indiaRTPCRsingapore - thailand visiter
Previous Post

તમિલનાડુમાં કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર

Next Post

જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.