Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં માસ મચ્છીના વેચાણના પ્રતિબંધ અંગે તંત્રની કામગીરી સંતોષકારક નહિ

સાધારણ સભામાં ખુદ શાસક સભ્યએ ફરિયાદ કરી, જાહેરમાં માસ મચ્છીનું વેચાણ છતાં કાર્યવાહી કેમ ન થઈ..?

aaspassdaily by aaspassdaily
2023-02-01 12:14:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર શહેરમાં ગેરકાયદે રીતે માસ, મચ્છીનું વેચાણ થઈ રહ્યું છે. ગઈકાલે હાઇકોર્ટની ફટકાર બાદ સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં પણ તંત્રએ કામગીરી કરી હોવાનો દાવો છે પરંતુ નગરજનો આ સમસ્યાથી ત્રસ્ત છે અને લોકોની લાગણી દુભાઈ રહી છે છતાં મ્યુ. તંત્રએ કાર્યવાહી નહિ કરી આંખ આદા કાન કર્યે રાખ્યા, જે મુદ્દો સામાન્ય સભામાં ઉઠ્યો હતો. ભાજપના નગરસેવક રાજુ રાબડીયા આ મામલે બોલવા ઊભા થયા હતા. ગેરકાયદે રીતે માસ મચ્છીનું વેચાણ બંધ થવું જોઈએ તેવી તેમની લાગણી હતી પરંતુ સભાના અધ્યક્ષ મેયરએ ચર્ચામાં આ મુદ્દાનો સમાવેશ નહિ હોવાની જણાવી બેસાડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, લાયસન્સ વિના ધમધમતા કતલખાના અને મીટ શોપ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ ગઈકાલે ભાવનગર કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી ૩૩  શોપ બંધ કરાવી દેવાઈ હતી.
જોકે, શહેરમાં ગંગાજળિયા તળાવની પાળ, ચિત્રામાં મસ્તરામબાપા મંદિર હોવા છતાં નજીકમાં જ સામેની બાજુ તથા જવાહર મેદાન વિગેરે જગ્યાએ ખુલ્લામાં માસ મચ્છીનું વેચાણ થઈ રહ્યું છે. તેની સામે લોકોની ફરિયાદ છે છતાં તંત્રએ આંખ આડા કાન કર્યે રાખ્યા છે.
Tags: bhavnagarmahanagarpalikamans-machchhi vecansadharan kamgiri
Previous Post

ખાડે પડેલા વિકાસને વેગ આપવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લેવાશે

Next Post

સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

ભાડે આપી દેવાયેલ આવાસો ખાલી કરાવી કોર્પોરેશને કર્યા સીલ

ભાડે આપી દેવાયેલ આવાસો ખાલી કરાવી કોર્પોરેશને કર્યા સીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.