Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

યુવાન ગત રાત્રીના સમયે ઘરે આવી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્‌યો

aaspassdaily by aaspassdaily
2023-02-06 13:49:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના જુનાબંદર, લાકડીયાપુલ નજીક આવે કાળાતળાવ રોડ પર વાહન અકસ્માતની ઘટનામાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, અમર સોસાયટીમાં રહેતા અને કાળાતળાવ પાસેની નિરમા કંપનીમાં ટ્રક ચલાવતા હરપાલસિંહ અજુભા મકવાણા (ઉં. વ. ૪૦ ) ગઈકાલે રાત્રિના સમયે નિરમાં કોલોનીથી પોતાનું મોટરસાઇકલ નં. જી.જે.૦૧ ઈ.ડી. ૫૬૦૧ લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે લાકડીયા પૂલ નજીક આવેલ રામાપીરના મંદિર પાસે અજાણ્યા ટ્રક સાથે બાઈકનો અકસ્માત થતા હરપાલસિંહ મકવાણાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વેળાવદર ભાલ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Tags: accident yuvak motbhavnagarlakadiya pul
Previous Post

કેન્સર પીડિતો માટે મેયરે કર્યું વાળનું દાન…

Next Post

ભાવનગર પોલીસ વિભાગ દ્વારા કાલે લોનમેળાનું આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ભાવનગર પોલીસ વિભાગ દ્વારા કાલે લોનમેળાનું આયોજન

ભાવનગર પોલીસ વિભાગ દ્વારા કાલે લોનમેળાનું આયોજન

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો…

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.