Saturday, March 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ભવન, વારાણસી એરપોર્ટ પર ડ્રોન હુમલાની ધમકી

aaspassdaily by aaspassdaily
2023-03-03 12:30:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એરપોર્ટના ડિરેક્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો: લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ

લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ છે. એરપોર્ટના ડિરેક્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો હતો જેમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ભવન સહિત દેશના અનેક અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોએ ડ્રોન વડે હુમલા કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલો ધ્યાને આવતા જ વારાણસી પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધીને એ પણ જાણવા પ્રયાસ કર્યો હતો કે આ ધમકીભર્યો પત્ર ક્યાંથી મોકલાયો છે અને કોણે મોકલ્યો છે? આ પત્ર ગુરુવારે મળ્યો હતો. નિર્દેશકને સંબોધતા લખાયેલા આ પત્ર પર કોઈનું નામ લખેલું નથી.

Previous Post

ભાવનગરમાં GST ઇન્ટેલિજન્સ દ્વારા બે સ્થળોએ તપાસ

Next Post

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

aaspassdaily

aaspassdaily

Related News

બિહારના મુઝફ્ફરપુરમાં પિતાનો પાંચ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ
તાજા સમાચાર

ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીની સજોડે આત્મહત્યા

March 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

March 7, 2026
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત
તાજા સમાચાર

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

March 7, 2026
Next Post
હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

મલેરિયાએ માઝા મુકી – ગુજરાતમાં 5 વર્ષમાં 50 હજાર કેસ નોંધાયા, 4ના મોત, દેશના રાજ્યોનો આંક જાણો

મલેરિયાએ માઝા મુકી - ગુજરાતમાં 5 વર્ષમાં 50 હજાર કેસ નોંધાયા, 4ના મોત, દેશના રાજ્યોનો આંક જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.