Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જીનિંગ સ્કેમ: કૌભાંડીઓ વિરૂદ્ધ હાથ ધરાશે ફોજદારી કાર્યવાહી,

સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામ 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

aaspassdaily by aaspassdaily
2023-03-25 13:02:25
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીના સભ્યો અને પૂર્વ ફડચા અધિકારીની મિલીભગતથી કરોડોના કૌભાંડ પ્રકરણને દબાવવા માટે રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહીની આદેશ આપ્યા છે. સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટે 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ તમામે ફડચામાં ગયેલી મંડળીને ખોટી રીતે પુનઃજીવિત કરી કૌભાંડ આચર્યું હતું. ફડચામાં ગયેલી મંડળી પાસે કરોડોની જમીન હતી. મંડળીની જમીન પર આ તમામ લોકોની નજર હતી. જેથી જમીન હડપ કરવા આ તમામે ફરીથી મંડળીને પુનઃજીવિત કરી હતી. મૃત્યુ પામેલા સભ્યોની સહી લઈને મંડળી પુનઃજીવિત કરાઈ હતી. તત્કાલિન ફડચા અધિકારી ડી.ડી.મોરીએ મંડળીને પુનઃજીવિત કરવા મદદ કરી હતી.
આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા ભાજપના જ અગ્રણીએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી હાઈકોર્ટે વઢવાણ APMC ચેરમેન રામજી ગોહિલ સહિત 11 અગ્રણીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કિસાન સેલના પ્રમુખ વજુભાઈ મુખીની ફરિયાદ પર હાઇકોર્ટે ડિસ્ટ્રીક્ટ કોર્ટને આદેશ કર્યો છે. જેથી ડિસ્ટ્રીક્ટ કોર્ટે પોલીસને કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે. સમગ્ર કૌભાંડમાં કોર્ટે આદેશ કરતા રાજકારણ ગરમાયું છે.

Previous Post

રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં

Next Post

ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી: જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલે છેડયો વિવાદ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી: જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલે છેડયો વિવાદ

ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી: જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલે છેડયો વિવાદ

વોટ્સએપ 21 નવા ઇમોજી બહાર પાડશે

વોટ્સએપ 21 નવા ઇમોજી બહાર પાડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.