Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

73 અધિકારીનાં સંતાનો ગેરરીતિથી વિદેશ ભણવા ગયાં

cradmin by cradmin
2023-04-27 10:17:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે રાજસ્થાન સરકારની ‘રાજીવ ગાંધી સ્કૉલરશિપ ફૉર એકેડેમિક એક્સલેન્સ’ યોજનામાં હવે સરકારી અધિકારીઓનાં 30% સંતાનો અભ્યાસ કરી રહ્યાં છે. હકીકતમાં સરકારે આ વર્ષે આવકનો દાયરો 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખથી વધુ કર્યો છે. ત્યારબાદ કુલ 245 વિદ્યાર્થીની પસંદગી થઇ હતી, જેમાંથી 14 આઇએએસ, આઇપીએસ સહિત 73 અધિકારીઓનાં સંતાનો છે.

સરકારે રાજસ્થાનના વિદ્યાર્થીઓને ઑક્સફોર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવા માટે બે વર્ષ પહેલાં આ યોજના શરૂ કરી હતી. પહેલાં એવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકતા હતા જેમને વિદેશી કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને પરિવારની આવક વાર્ષિક રૂ.8 લાખથી ઓછી હોય.
આ યોજનામાં ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના પીએ વિશાલ રાણાવતની પુત્રની પણ પસંદગી થઇ છે. તદુપરાંત આરયુએચએસના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અજિતસિંહ શક્તાવત સહિત અન્ય અધિકારીઓનાં સંતાનો સામેલ છે. બીજી તરફ ભાજપે આ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને બદલે અધિકારીઓના બાળકોને આપવા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે.
15 કેન્દ્રીય અધિકારીઓનાં સંતાનોની પણ આ યોજનામાં સ્કૉલરશિપ માટે પસંદગી થઈ હતી તેમાં નિવૃત્ત આઇઆરએસ, ડીઆઇજી (પી), એડીજી પણ છે.

રાજસ્થાન સરકાર 3 કેટેગરીમાં સ્કોલરશિપ આપે છે

આ યોજનામાં ત્રણ કેટેગરી છે. એ – 8 લાખ સુધીની આવકવાળી શ્રેણી, અહીં તમામ ખર્ચ સરકાર આપે છે, બી – 8 થી 25 લાખની આવકની શ્રેણી. તેમાં ટ્યૂશન ફી ઉપરાંત 50% અન્ય ખર્ચ સરકાર આપે છે. સી- 25 લાખથી વધુ આવકની શ્રેણી. સરકાર માત્ર ટ્યૂશન ફીના 50 લાખ રૂ. આપે છે.

Previous Post

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

Next Post

આયુર્વેદિક ડૉક્ટર MBBS સમાન પગારનો દાવો કરી શકે નહીં : સુપ્રીમ

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
આયુર્વેદિક ડૉક્ટર MBBS સમાન પગારનો દાવો કરી શકે નહીં : સુપ્રીમ

આયુર્વેદિક ડૉક્ટર MBBS સમાન પગારનો દાવો કરી શકે નહીં : સુપ્રીમ

ગુરુ-રાહુની યુતિએ બનાવ્યો ગુરુ ચાંડાલ યોગ, આ 3 રાશિના લોકો રહેશે પાઇ-પાઇ પર નિર્ભર

ગુરુ-રાહુની યુતિએ બનાવ્યો ગુરુ ચાંડાલ યોગ, આ 3 રાશિના લોકો રહેશે પાઇ-પાઇ પર નિર્ભર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.