Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં ખુશીઓ રહેશે- બદરીનાથનો શુભ ‘સંકેત’

ભગવાનને ઓઢાવવામાં આવેલા ધૃત ઘાબળા પર તાજુ મળ્યું ધાબળા પરનું ઘી

aaspassdaily by aaspassdaily
2023-04-29 10:26:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભગવાન બદ્રીનાથના કપાટ ખુલ્યા બાદ ધામમાં એક ‘ચમત્કાર’ થયો છે જેને તીર્થ પુરોહિત દેશ માટે શુભ સંકેત માનવામાં આવે છે. બરફના ફુવારા અને પુષ્પવર્ષાની વચ્ચે ગુરૂવારે સવારે 7.10 મિનિટ પર વૃષ લગ્નમાં બદરીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા.
વૈદિક મંત્રોચારણ અને જય બદરીનાથના નારા સાથે કપાટ ખુલ્યા. પરંતુ કપાટ ખુલ્યા બાદ એક એવી વાત થઈ જે કોઈ ચમત્કારથી કમ નથી. કપાટ ખુલ્યા બાદ જ્યારે જોવામાં આવ્યું તો ભગવાન બદરીનાથને ઓઢાવવામાં આવેલા ધૃત ઘાબળા પર આ વખતે પણ ઘી તાજુ મળ્યું.
બદરીનાથના ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલે જણાવ્યું કે ધાબળા પર ઘી તાજુ મળવાનો અભિપ્રાય એ છે કે દેશમાં ખુશીઓ રહેશે. ગયા વર્ષે પણ ધાબળા પર લગાવેલું ઘી તાજુ હતું. બહાર આટલો બરફ હોવા છતાં ઠંડી હોવા છતાં પણ જો ઘી સુકાતુ નથી તો આ કોઈ ચમત્કારથી કમ નથી. ધાર્મિક પરંપરાઓ અનુસાર, કપાટ બંધ થવા પર ભગવાન બદરીનાથને ઘીમાં લપેટીને ધાબળો ઓઢાવવામાં આવે છે.
આ ધાબળો ખાસ રીતે માણા ગામની મહિલાઓની તરફથી તૈયાર કરવામાં આવે છે. કન્યાઓ અને સુહાગણ આ ધાબળાને એક દિવસમાં તૈયાર કરે છે. જે દિવસે આ ધાબળો તૈયાર થઈ જાય છે તે દિવસ કન્યાઓ અને મહિલાઓ ઉપવાસ કરે છે. તે ઘીમાં ડબોળેલો ધાબળો ભગવાન બદ્રીનાથને ઓઢાવવામાં આવે છે. શિયાળા બાદ જ્યારે ધાબળો ઓઢાવવામાં આવે છે તો સૌથી પહેલા ઘીમાં લપેટેલા આ ધાબળાને હટાવવામાં આવે છે. જો ધાબળાનું ઘી વધારે સુકાયેલું નથી તો તે વર્ષે દેશમાં ખુશી રહે છે. જો ધાબળાનું ઘી સુકાઈ ગયું કે ઓછુ થઈ ગયું તો તે વર્ષે દેશમાં દુષ્કાળ કે વધારે વરસાદની આશંકા રહે છે.

Previous Post

ગુજરાત સહિત 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

Next Post

મુંબઈ લોકલ બસમાં મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે ગીતો સાંભળશો તો 5000નો દંડ

aaspassdaily

aaspassdaily

Related News

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું
તાજા સમાચાર

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું

November 8, 2025
કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા
તાજા સમાચાર

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

November 8, 2025
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!

November 8, 2025
Next Post
મુંબઈ લોકલ બસમાં મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે ગીતો સાંભળશો તો 5000નો દંડ

મુંબઈ લોકલ બસમાં મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે ગીતો સાંભળશો તો 5000નો દંડ

સુરતમાં દોઠ લાખ કહી કાગળ પધરાવ્યાં અને ગઠિયાઓ 30 હજાર લઇને ફરાર

સુરતમાં દોઠ લાખ કહી કાગળ પધરાવ્યાં અને ગઠિયાઓ 30 હજાર લઇને ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.