Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

RSS ક્યારેય હિંસાને સ્વીકારતું નથી : મોહન ભાગવત

aaspassdaily by aaspassdaily
2023-07-05 10:48:13
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘના નેતાઓએ હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે. ભાગવતે આ વાત આરએસએસના દિવંગત નેતા લક્ષ્મંણરાવ ઇનામદારના જીવન ચરિત્રના મરાઠી અનુવાદના વિમોચન પ્રસંગે કહી હતી.
આ જીવનચરિત્ર દાયકાઓ પહેલા રાજાભાઈ નેને અને તત્કાલીન સંઘ કાર્યકર્તા નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું.
ઈમરજન્સી દરમિયાન પ્રખ્યાત બરોડા ડાયનામાઈટ કેસનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું – તે સમયે હું લગભગ 25 વર્ષનો હતો. બરોડા ડાયનામાઈટ કેસ પછી અમે યુવાનોને લાગ્યું કે અમે હિંમતથી કંઈક કરી શકીશું. યુવાનોને સંઘર્ષ અને હિંમત ગમે છે, પરંતુ લક્ષ્મનણરાવ ઇનામદારે અમને એમ કહીને ના પાડી દીધા કે આ આરએસએસનું શિક્ષણ નથી. બરોડા ડાયનામાઈટ કેસમાં સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની ધરપકડ કરવામાં આવી હતી. RSS વડાએ એમ પણ કહ્યું કે હિન્દુઓને સંગઠિત કરવું એ મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો વિરોધ નથી. ભાગવતે કહ્યું- ક્યારેક કોઈ ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. ક્યારેક આવી પ્રતિક્રિયા પણ આવે છે, પરંતુ ખરા અર્થમાં શાંતિ અને સહિષ્ણુતા હિન્દુત્વના મૂલ્યો છે.

Previous Post

સાત વર્ષમાં 8.81 લાખે ભારતીય નાગરિકત્વ છોડયું

Next Post

રાજકોટ ફુડ ડિવિઝનમાં વેપારીઓ દ્વારા રૂા.1500 કરોડનું બોગસ બિલિંગકાંડ

aaspassdaily

aaspassdaily

Related News

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ
તાજા સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

September 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય
તાજા સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય

September 17, 2025
Next Post
રાજકોટ ફુડ ડિવિઝનમાં વેપારીઓ દ્વારા રૂા.1500 કરોડનું બોગસ બિલિંગકાંડ

રાજકોટ ફુડ ડિવિઝનમાં વેપારીઓ દ્વારા રૂા.1500 કરોડનું બોગસ બિલિંગકાંડ

પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનના પાયલટ પ્રોજેક્ટનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ

પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનના પાયલટ પ્રોજેક્ટનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.