Saturday, August 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

જૂનાગઢમાં ઈમારત ધરાશાયીની દૂર્ઘટનામાં સંતાનો અને પતિના મોત બાદ પત્નીનું પણ મોત

આઘાતમાં પત્નીની એસીડ ગટગટાવી લઈ આત્મહત્યા

aaspassdaily by aaspassdaily
2023-07-26 11:30:59
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો અને પતિનું મોત નિપજતા આઘાતમાં પત્નીએ એસીડ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યા તેનું મોત થતા હસતો રમતો પરિવાર વિખેરાયો હતો.
જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યા ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા પર પડતા ત્રણેય દટાઈ ગયા હતા અને બાદમાં શોધખોળમાં પિતા-પુત્રોના મૃતદેહ મળી આવતા ડાભી પરિવાર પર આભ ફાટ્યું હતું.

Previous Post

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: સૌરાષ્ટ્રવાસીઓને આપશે સૌગાત

Next Post

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

aaspassdaily

aaspassdaily

Related News

‘રેડ એલર્ટ’ સાથે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ
તાજા સમાચાર

‘રેડ એલર્ટ’ સાથે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ

July 31, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે

July 30, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

અમદાવાદના બાવળા પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

July 30, 2026
Next Post
મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, પુણ્યની જગ્યાએ મળશે પાપ

નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, પુણ્યની જગ્યાએ મળશે પાપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.