Monday, February 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

કોંગ્રેસ પક્ષે લોકસભા સચિવાલયને નોટીસ આપી: હવે અધ્યક્ષ પર નજર: આગામી દિવસોમાં ચર્ચા: તમામ સાંસદોને હાજર રહેવા કોંગ્રેસનો વ્હીપ

aaspassdaily by aaspassdaily
2023-07-26 11:31:42
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણીપુર મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન અને ચર્ચા માટે ફરજ પાડવામાં નિષ્ફળ ગયેલા વિપક્ષોએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ સુપ્રત કર્યા છે. આજે કોંગ્રેસ પક્ષે લોકસભા સચીવાલયમાં ગૃહના મહાસચીવને રૂબરૂ જઈને આ પ્રસ્તાવની નોટીસ સુપ્રત કરતા સેવાના ચોમાસુ સત્રમાં સરકાર અને વિપક્ષની મહાટકકરનો સંકેત મળી ગયો છે. હવે આ નોટીસ લોકસભા અધ્યક્ષ પાસે જશે અને લોકસભાની કામકાજ સમીતીની બેઠકમાં તે રજૂ થશે પછી તેના પર ચર્ચાની તારીખ અને સમય નિશ્ચીત થશે. હાલની રાજકીય સ્થિતિ જોતા આ અવિશ્વાસ પ્રસ્તાવ મોદી સરકાર માટે એક મોટું નેરેટીવ શસ્ત્ર બની રહેશે.
વિપક્ષો આ રીતે મણીપુર મુદે વડાપ્રધાન બોલશે તેવી આશા રાખે છે. જો કે લોકસભામાં જે રીતે શાસક મોરચાનું સંખ્યાબળ છે તેના હિસાબે આ પ્રસ્તાવ ફગાવાશે તે નિશ્ચીત છે.છેલ્લા ચાર દિવસથી સંસદમાં મણીપુર મામલે ધમાસાણ ચાલુ છે અને તેમાં મોદી સરકાર નિયમ 176 હેઠળ ચર્ચા કરાવવા અને ગૃહમંત્રી અમીત શાહ જવાબ આપે તે તૈયારી દર્શાવી હતી પણ વિપક્ષો વડાપ્રધાનનો જ આગ્રહ રાખતા હતા જે વિપક્ષોન સ્વીકાર્ય ન હતું. આજે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવની નોટીસ લોકસભા સચીવાલયમાં જઈને સુપ્રત કરી હતી. હવે દડો અધ્યક્ષની કોર્ટમાં છે. કોંગ્રેસ પક્ષે તેના તમામ સાંસદોને અને લોકસભા રાજયસભામાં હાજર રહેલા વ્હીપ જારી કર્યા છે તો વિપક્ષ પણ તેના તમામ સાંસદોને હવે આ ત્રણ દિવસ હાજર રાખશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ ભાજપના સંસદીય દળની બેઠકમાં વિપક્ષો પર આકરો હુમલો કરીને તે નિરાશ હોવાનું તથા લાંબો સમય સુધી તે જીતવા માંગતો જ ના હોવાનું જણાવીને પ્રથમ પ્રહાર કરી લીધો હતો. શ્રી મોદીએ પણ ગઈકાલે વિપક્ષના સંભવિત આ પ્રકારના પ્રસ્તાવ અંગે ભવિષ્ય ભાખતા કહ્યું કે તેનો કોઈ મતલબ જ નથી પણ આ પ્રસ્તાવ સ્વીકારાય પછી પણ મોદી મણીપુર મુદે કેટલો સમય બોલશે તે નિશ્ચીત નથી પણ લોકસભા હવે એનડીએ વિ. ઈન્ડીયાનો માહોલ બની ગયો છે. લોકસભામાં ભાજપ 150 સભ્યોની બહુમતી ધરાવે છે અને પ્રસ્તાવમાં મતદાન થશે કે કેમ તે પણ પ્રશ્ન છે. મૌખિક મતદાનથી જ આ પ્રસ્તાવ ચર્ચાના અંતે ફગાવાય તે નિશ્ચીત છે.

Previous Post

જૂનાગઢમાં ઈમારત ધરાશાયીની દૂર્ઘટનામાં સંતાનો અને પતિના મોત બાદ પત્નીનું પણ મોત

Next Post

નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, પુણ્યની જગ્યાએ મળશે પાપ

aaspassdaily

aaspassdaily

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

February 21, 2026
ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
તાજા સમાચાર

હૈદરાબાદમાં છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

February 20, 2026
તાજા સમાચાર

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

February 19, 2026
Next Post
નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, પુણ્યની જગ્યાએ મળશે પાપ

નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, પુણ્યની જગ્યાએ મળશે પાપ

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.