Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ: 20થી24 જાન્યુઆરી માટે અત્યારથી જ 4000 રૂમ બુક

અયોધ્યામાં હોટલ બુકિંગ માટે ધસારો: ભાડા વધી ગયા

aaspassdaily by aaspassdaily
2023-07-29 11:51:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિના માટે અયોધ્યામાં હોટલોના એડવાન્સ બુકીંગ થવા લાગ્યા છે. જાન્યુઆરીમાં રામમંદિર ખુલ્લુ મુકાવાનું છે તેને ધ્યાને રાખીને 20થી24 જાન્યુઆરીના સમય માટે 4000થી વધુ હોટલ રૂમ બુક થઈ ગયા હોવાનું બહાર આવ્યુ છે. અયોધ્યામાં 10 લકઝરી સહિત 150 જેટલી હોટલો છે. ધર્મશાળા-ગેસ્ટહાઉસ મળીને 10000 જેટલા રૂમ છે.
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા દેશભરમાં ભાવિકોમાં પ્રચંડ ઉત્સાહ રહેવાનું સ્પષ્ટ છે અને એટલે જ લોકો અત્યારથી રૂમ બુક કરાવવા લાગ્યા છે. નાની હોટલો તથા ધર્મશાળાઓના રૂમના ભાડા અત્યારથી વધી ગયા છે. મોટી જાણીતી હોટલોમાં રૂમભાડામાં હજુ કોઈ ફેરફાર કર્યો નથી. ઓછી જાણીતી- નાની હોટલોએ જાન્યુઆરીના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસોમાં રૂમભાડા 4000 કરી નાખ્યા છે.
ધર્મશાળાઓએ પણ અનુસરણ કર્યુ છે. જાણીતા જાનકી મહલ ટ્રસ્ટની ધર્મશાળામાં હાલ એસી રૂમનુ ભાડુ 800 છે તેના દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ અન્ય ધર્મશાળાઓએ રૂમભાડા વધારીને 1200થી 1600 કરી નાખ્યા છે. કેટલીક હોટલોએ તો રામમંદિર મહોત્સવની સંભવિત તારીખોના એડવાન્સ બુકીંગ અટકાવી દીધા છે. છેલ્લી ઘડીએ ઉંચાભાડા વસુલવાનો ઈરાદો હોઈ શકે છે. જાણીતી હોટલોમાં બુકીંગ માટે રોજના 25 જેટલા ઈન્કવાયરી કોલ આવી રહ્યા છે. કેટલીક હોટલોએ 80 ટકા બુકીંગ કર્યા છે. સરકાર તરફથી વીઆઈપી ફાળવણી માટે સૂચના મળવાની આશંકાથી 20 ટકા બુકીંગ બાકી રાખ્યા છે.

Previous Post

યુસુફ પઠાણે 26 બોલમાં ઝૂડ્યા 80 રન

Next Post

ભાજપની કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ
તાજા સમાચાર

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ

July 28, 2025
ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

July 28, 2025
Next Post
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

ભાજપની કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર

તમામ CBSE શાળાઓમાં એક સમાન અભ્યાસક્રમ: મોદી

તમામ CBSE શાળાઓમાં એક સમાન અભ્યાસક્રમ: મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.