Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી 60 લોકોના મોત

ક્યાંક ડુંગર તૂટી પડ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી, બચાવ કાર્યમાં લાગ્યા દળ

aaspassdaily by aaspassdaily
2023-08-16 10:33:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પ્રદેશમાં ભારે નુકસાનની તસવીર સામે આવી રહી છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ એ તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી ગ્રાઉન્ડ ઝીરોનો ફીડબેક લીધો છે. ફીડબેકના આધાર પર મુખ્યમંત્રી સુખવિંદર સિંહે બુધવારે શિક્ષણ સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી છે. તેને લઈને આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
હિમાચલની સ્થિતિ ભયાનક બનેલી છે. તેવામાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારે સોમવારે શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે સ્વતંત્રતા દિવસની રજાને કારણે શિક્ષણ સંસ્થાઓ પહેલાથી બંધ હતી. હવે બુધવારના દિવસે પણ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. તેમણે કહ્યું કે આ ઘટનાઓ સતત થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં 60 લોકોના મોત થઈ ચુક્યા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે હવામાનને જોતા બુધવારે શિક્ષણ કાર્ય બંધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અસુરક્ષિત ઘરોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે અને જે લોકો નાલા પાસે રહે છે તેને હટાવવામાં આવ્યા છે.
બીજી તરફ શિમલામાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. ક્યાંક ડુંગર તૂટી પડ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થઈ રહ્યા છે. આને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે પણ શિમલામાં ભૂસ્ખલન થયું, જેના કારણે ઘણા મકાનો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા. તે જ સમયે, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સેનાની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

Previous Post

ઉત્તરાખંડમાં નદીઓ જળબંબાકાર અને ભૂસ્ખલન: 200 લોકો ફસાયા

Next Post

ગદર 2 એ ઈતિહાસ રચ્યો, સ્વતંત્રતા દિવસે બમ્પર કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
ગદર 2 એ ઈતિહાસ રચ્યો, સ્વતંત્રતા દિવસે બમ્પર કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

ગદર 2 એ ઈતિહાસ રચ્યો, સ્વતંત્રતા દિવસે બમ્પર કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

કાશ્મીરમાં નવો સૂરજ ઉગ્યો : સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હજારો કાશ્મીરીઓ ઉમટી પડ્યા

કાશ્મીરમાં નવો સૂરજ ઉગ્યો : સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હજારો કાશ્મીરીઓ ઉમટી પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.