Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈમ્ફાલ ખીણમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત

મુખ્યમંત્રીના મકાન પર હુમલાનો પ્રયાસ : રાજ્યના 4 વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ-સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ

aaspassdaily by aaspassdaily
2023-09-29 10:26:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુરની હિંસા સામાન્ય થવાનું નામ લેતી નથી. રાજ્યમાં સતત નવી નવી ઘટનાઓ સામે આવતી જ રહે છે, ત્યારે ભીડે મુખ્યમંત્રી એન.બીરેન સિંહના ઈમ્પારના પૂર્વમાં લુવાંગસાંગબાન સ્થિત બંધ મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. આ દરમિયાન મકાનમાં પરિવારનું કોઈપણ સભ્ય ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન સુરક્ષાદળોએ આકરી કાર્યવાહી કરી ભીડને વિખેરી દીધી છે. હુમલાના પ્રયાસો બાદ સીએમના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યમાં જુલાઈથી લાપતા થયેલ 2 મૈતેઈ વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સામે આવ્યા બાદ ફરી હિંસા ભડકી છે. ઈમ્ફાલમાં ઘણી જગ્યાઓ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોએ પણ સીએમ આવાસ તરફ માર્ચની યોજના બનાવી છે, પરંતુ સુરક્ષા દળના જવાનો તેમને અટકાવી રહ્યા છે. ઘટનાની ગંબીરતાને ધ્યાને લઈ ઈમ્ફાલ ખીણમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો પણ થયા. હજારો વિદ્યાર્થીઓ 2 યુવકોનું અપહરણ અને હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઉરીપોક, યૈસકુલ, સગોલબંધ અને ટેરા વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે સ્થિતિ પર કાબુ મેળવવા સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આ કાર્યવાહી દરમિયાન ડઝથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા, તો ઘણા જવાનો પણ ઈજાગ્રસ્ત થયા.

Previous Post

રાજસ્થાનમાં વસુંધરાની નારાજગી ભાજપ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે

Next Post

ગાંધીધામ પોલીસની કામગીરીને મુખ્યમંત્રીએબિરદાવી : ગૃહમંત્રી હર્ષ સંઘવી અભિનંદન આપ્યા

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
ગાંધીધામ પોલીસની કામગીરીને મુખ્યમંત્રીએબિરદાવી : ગૃહમંત્રી હર્ષ સંઘવી અભિનંદન આપ્યા

ગાંધીધામ પોલીસની કામગીરીને મુખ્યમંત્રીએબિરદાવી : ગૃહમંત્રી હર્ષ સંઘવી અભિનંદન આપ્યા

પોલીસે આરોપી મોહસીનને પકડી પાડ્યો

પોલીસે આરોપી મોહસીનને પકડી પાડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.