Monday, December 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાદરવી પૂનમ: અંબાજી મેળાનો અંતિમ દિવસ

. 6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

aaspassdaily by aaspassdaily
2023-09-29 10:37:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કરોડો લોકોના આસ્થાના સાગર અંબાજીના આંગણે ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે. હિન્દુ શાસ્ત્રમાં ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં અંબાજીના આંગણે યોજાઇ રહેલ ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે ઉમટશે.
અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. મોટી સંખ્યમાં સવારની આરતીમાં ભક્તો જોડાયા છે. આજે જિલ્લા કલેક્ટર સહિત વહિવટી તંત્ર માતાજીની ધજા ચડાવશે અને મેળામાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓ-કર્મચારીઓનું કલેક્ટર સન્માન કરવામાં આવશે. માતાજીને શીશ ઝુકાવવા માટે માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંઘનુ અંબાજી તરફ પ્રયાણ ચાલું છે.
ભાદરવી પૂનમના મેળામાં છઠ્ઠા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. 6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું. તેમજ 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ અને 2 હજારથી વધુ ધજાઓનું ધ્વજારોહણ થયું હતું.

Previous Post

ખાંડની નિકાસ પર પ્રતિબંધની શકયતા

Next Post

મુસ્લિમ વિદ્યાર્થીના હાથે હિંદુ વિદ્યાર્થીને થપ્પડ મરાવનારી શિક્ષિકાની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા
તાજા સમાચાર

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા

December 29, 2025
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ
તાજા સમાચાર

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ

December 29, 2025
મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત

December 29, 2025
Next Post
મુસ્લિમ વિદ્યાર્થીના હાથે હિંદુ વિદ્યાર્થીને થપ્પડ મરાવનારી શિક્ષિકાની ધરપકડ

મુસ્લિમ વિદ્યાર્થીના હાથે હિંદુ વિદ્યાર્થીને થપ્પડ મરાવનારી શિક્ષિકાની ધરપકડ

મંજુસર ગામે થયું કોમી અથડામણ

મંજુસર ગામે થયું કોમી અથડામણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.