Tuesday, October 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિમકાર્ડ બદલી ઠગાઈ કરનારાઓ પર સકંજો કસવાની તૈયારીમાં ટ્રાઈ

નંબર પોર્ટ કરવા અને સિમ જાહેર કરવાનાં નિયમો ટ્રાઈ સખ્ત બનાવશે

aaspassdaily by aaspassdaily
2023-09-29 12:15:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સિમકાર્ડ બદલીને ઠગાઈ કરનારાઓ પર 62 સંચાર નિયામક ટ્રાઈ નંબરપોર્ટ કરાવવા અને સિમ જારી કરવાનાં નિયમ સખ્ત બનાવશે. જેને લઈને તૈયારીઓ થઈ રહી છે. આ પગલૂ સીમકાર્ડ સ્વેપીંગથી થતી છેતરપીંડી રોકવા માટે ઉઠાવવામાં આવી રહ્યુ છે. ટ્રાઈએ આ બારામાં મોબાઈલ સેવા આપનાર કંપનીઓ અને ગ્રાહકો પાસેથી 25 ઓકટોબર 2023 સુધીમાં સુચનો માંગ્યા છે.
સિમ કાર્ડ સ્વેપીંગમાં ઠગ લોકો કોઈ વ્યકિતના સીમ કાર્ડને પોતાના નકલી સીમથી બદલી શકે છે ત્યારબાદ તે ટેલીકોમ સર્વીસ પ્રોવાઈડર પાસેથી આપના નંબરનું જ બીજુ સીમ કાર્ડ ઈસ્યુ કરાવી લે છે જો આ નંબર બેન્ક ખાતા સાથે લીંક હોય તો બધા ઓટીપી ઠગ પાસે ચાલ્યા જાય છે જેથી વ્યકિત ઠગાઈનો ભોગ બને છે આથી બચવાનો રસ્તો એ છે કે આપનો મોબાઈલ કોઈને ન આપો. અને ના તો તેને રેઢો મુકો શકય છે કે આપની ગેરહાજરીમાં કોઈ આપનું સીમકાર્ડ બદલી નાખે જો અચાનક સીમકાર્ડ નિષ્ક્રીય થઈ જાય તો તરત આપનો બેન્કીંગ પાસવર્ડ બદલી નાખો. આપના ડેબીટ-ક્રેડીટ કાર્ડ લોક કરી નાખો આપ સાયબર અપરાધ શાખામાં ફરિયાદ કરાવી શકો છો. ટ્રાયનાં નવા નિયમ લાગુ થયા બાદ સિમ પોર્ટ કરતી વખતે અને ગ્રાહકને જુના નંબર પર નવો સીમ જાહેર કરતી વખતે કંપનીઓએ પહેલાની તુલનામાં વધુ સાવધાની રાખવી પડશે.

Previous Post

એશિયન ગેમ્સમાં શુટીંગમાં ભારતનો દબદબો: વધુ બે ગોલ્ડ અને બે સિલ્વર

Next Post

ગરીબી દુર કરવા પ્રતિ વ્યક્તિ માટે 2.3 ટન ભોજન જરૂરી

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
ગરીબી દુર કરવા પ્રતિ વ્યક્તિ માટે 2.3 ટન ભોજન જરૂરી

ગરીબી દુર કરવા પ્રતિ વ્યક્તિ માટે 2.3 ટન ભોજન જરૂરી

ગુજરાતમાં દર કલાકે હૃદયને લગતી 7 ઈમરજન્સી: 75 ટકા 21 થી 50 વર્ષનાં દર્દી

ગુજરાતમાં દર કલાકે હૃદયને લગતી 7 ઈમરજન્સી: 75 ટકા 21 થી 50 વર્ષનાં દર્દી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.