Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાદરામાં પથ્થરમારો : ઝુલુસ દરમિયાન વાંધાજનક ઇશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા ઉચ્ચારણ કરતા મામલો બીચક્યો

40 લોકો સામે રાયોટિંગનો ગુન્હો દાખલ : 22 શકમંદો રાઉન્ડઅપ

aaspassdaily by aaspassdaily
2023-09-30 10:52:50
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

પાદરામાં ઇદના ઝુલુસ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં 40 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કરતા વિવાદ ઉભો થયો હતો તે પછી પથ્થરમારો થયો હતો.
પાદરામાં ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક લોકો દ્વારા વાંધાજનક ઇશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરવામાં આવતા મામલો બીચક્યો હતો. શુક્રવાર સાંજે ઝુલુસમાં નીકળેલા યુવાનોએ ઉશ્કેરણીજનક શબ્દો સાથે ધમકી આપી હતી. બીજી તરફ પથ્થરમારો થતા હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વિવાદ વધતા જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પણ પાદરા આવી ગઇ હતી.
પાદરામાં ગત મોડી રાત્રે બનેલા બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક યુવકો તલવારબાજી કરતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે આ ઘટનાને લઇને 22 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કર્યા હતા અને 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી હતી. બીજી તરફ પોલીસે અન્ય 40 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ માહોલ ના બગડે તે માટે પેટ્રોલિંગ પણ વધાર્યું હતું.

Previous Post

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી મચાવ્યો હંગામો

Next Post

સાતમા દિવસે સિલ્વર જીત્યો

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
સાતમા દિવસે સિલ્વર જીત્યો

સાતમા દિવસે સિલ્વર જીત્યો

મણિપુરના ચુરાચાંદપુરમાં બંધનું એલાન, 6 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ બંધ

મણિપુરના ચુરાચાંદપુરમાં બંધનું એલાન, 6 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.