Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી

dharmendravaghela by dharmendravaghela
2023-11-01 12:15:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિવાળી પહેલા ફરી એકવાર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલા દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,731.50 રૂપિયા હતી. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે 1 નવેમ્બરથી 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1833 રૂપિયામાં મળશે.
નોંધનીય છે કે, ગયા મહિને જ સરકારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર પર રાહત આપી હતી અને બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે તેના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Tags: 19 kg LPG cylinder price upindia
Previous Post

ઇઝરાયલી સેનાએ હમાસના 300 સ્થાનને ઉડાડી દીધા

Next Post

આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ

આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ

મરાઠા આરક્ષણને લઇને પુણે-મુંબઈ હાઈવે જામ : રાજ્ય પરિવહન નિગમની 13 બસમાં 2 દિવસમાં તોડફોડ

મરાઠા આરક્ષણને લઇને પુણે-મુંબઈ હાઈવે જામ : રાજ્ય પરિવહન નિગમની 13 બસમાં 2 દિવસમાં તોડફોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.