Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે મેચમાં બાદ આતશબાજી નહીં થાય: BCCI સેક્રેટરી જય શાહ

વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ રહી છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 13:00:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના ઘણા શહેરોમાં વધી રહલા વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ રહી છે. ઘણા શહેરોમાં ખરાબ હવાના કારણે લોકો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી-મુંબઈ જેવા મેગા શહેરોમાં હવાની નબળી ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ મહત્વનો નિર્ણય નિર્ણય લીધો છે. દિલ્હી અને મુંબઈમાં યોજાનારી આગામી વર્લ્ડકપ મેચોમાં આતશબાજી કરવામાં નહિ આવે. રોહિત શર્માએ મુંબઈની હવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમની મેચ શ્રીલંકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે. જ્યારે દિલ્હીમાં આગામી 6 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. જય શાહે જણાવ્યું હતું કે મેં આ મામલો ઔપચારિક રીતે ICC સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મુંબઈ અને દિલ્હીમાં યોજાનારી મેચોમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં કારણ કે તેનાથી પ્રદૂષણનું સ્તર વધુ વધી શકે છે. બોર્ડને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ અંગે ચિંતા છે. બોર્ડ ચાહકોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખશે.

 

Tags: Mumbaino fireworks todays matchpollution
Previous Post

અયોધ્યામાં લગાવવામાં આવી વિશ્વની સૌથી મોટી સ્ક્રીન!

Next Post

આજે ED કેજરીવાલની કરશે પૂછપરછ, મોઇત્રા આપશે એથિક્સ કમિટીના સવાલોના જવાબ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
આજે ED કેજરીવાલની કરશે પૂછપરછ, મોઇત્રા આપશે એથિક્સ કમિટીના સવાલોના જવાબ

આજે ED કેજરીવાલની કરશે પૂછપરછ, મોઇત્રા આપશે એથિક્સ કમિટીના સવાલોના જવાબ

‘2047 સુધી માં ભારત વિકસિત દેશ : ગ્લોબલ રિપોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

'2047 સુધી માં ભારત વિકસિત દેશ : ગ્લોબલ રિપોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.