Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ : 144 લોકોના મોત

હજુ પણ લોકો ઘરોની નીચે દબાયેલા, મૃતકઆંક વધવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2023-11-04 11:56:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળમાં ફરી એક વખત 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે 144 લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે કેટલીક બિલ્ડિંગને નુકસાન થયું હતું અને કેટલાક લોકો કાટમાળમાં દબાઇ ગયા હતા.નેપાળમાં આવેલા ભૂકંપમાં રૂકુમ પશ્ચિમ અને જજરકોટમાં 36 અને 34 લોકોના મોત થયા છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં હજુ પણ કેટલાક લોકો ઘરોની નીચે દબાયેલા છે અને મૃતકઆંક વધવાની શક્યતા છે.
નેપાળના ભૂકંપ માપતા કેન્દ્રના અધિકારીઓ અનુસાર રાત્રે 11.47 વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઇમાં હતું. ભૂકપની અસર ભારત અને ચીનમાં પણ અનુભવાઇ હતી. ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા.
નેપાળના પાટનગર કાઠમાંડુ અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જાજરકોટ કાઠમાંડુથી લગભગ 500 કિલોમીટર પશ્ચિમમાં છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ કાઠમાંડુમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન લોકો ડરેલા જોવા મળતા હતા.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓએ ટ્વીટ કર્યુ,વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવાર રાત્રે 11.47 વાગ્યે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપથી માનવીય અને ઘરોને નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને તુરંત બચાવ અને રાહત માટે તમામ ત્રણ સુરક્ષા એજન્સીઓને લગાવવામાં આવી છે.

ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા

નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં જોવા મળી છે. બિહારના પટણા અને મધ્ય પ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા હતા.

Tags: 144 deathEarthquakenepal
Previous Post

ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો

Next Post

ઉર્ફી જાવેદને સીનસપાટા ભારે પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઉર્ફી જાવેદને સીનસપાટા ભારે પડ્યા

ઉર્ફી જાવેદને સીનસપાટા ભારે પડ્યા

મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.