Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોરખપુરમાં ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતા 6ના મોત

26 મુસાફરો ઘાયલ, ઘણા મુસાફરોની હાલત નાજુક

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 11:38:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પુરઝડપે જતા ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસના છ મુસાફરોના મોત થયા હતા, જ્યારે 26 મુસાફરો ઘાયલ થયા હતા.
ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ મુસાફરોને લઈને કુશીનગરના પદ્રૌના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું. ડ્રાઈવર અને કંડક્ટરે બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને મુસાફરોને બીજી બસમાં બેસાડતા હતા. કેટલાક મુસાફરો બસમાં બેસી ગયા હતા જ્યારે કેટલાક બે બસની વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અન્ય ત્રણ લોકોના પણ મોત થયા. અન્ય ઘણા મુસાફરોની હાલત પણ નાજુક છે.

Tags: bus truck accidentgorakhpurindiaup
Previous Post

ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોને બ્રિટન નહિ આપે આશ્રય

Next Post

જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં માવઠું

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post
જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં માવઠું

જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં માવઠું

ઇઝરાયેલ દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા માટે સંમત

ઇઝરાયેલ દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા માટે સંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.