Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શ્રીલંકા સરકારે જય શાહની માફી માંગી

પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 13:44:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ આઈસીસીએ શ્રીલંકન સરકારની દખલગીરીને કારણે તેનું સભ્યપદ રદ કર્યું હતું અને હવે શ્રીલંકાની સરકાર ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. , શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન સરકારના નેતા અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. જે બાદ વિવાદ સર્જાયો હતો. હવે તેમના નિવેદન બાદ ખુદ શ્રીલંકન સરકારે જય શાહની માફી માંગવી પડી છે. સરકારે પણ રણતુંગાના આ નિવેદનની નિંદા કરી છે.
CCએ શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ કર્યા બાદ રણતુંગાએ જય શાહ પર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે શ્રીલંકન ક્રિકેટ BCCI સેક્રેટરી દ્વારા ચલાવવામાં આવે છે. તેના દબાણને કારણે શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે એક ભારતીય વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે કારણ કે તેના કાકા દેશના ગૃહમંત્રી છે. હવે આ નિવેદન બાદ રણતુંગા પોતે જ બદનામ થયા છે જ્યારે શ્રીલંકાના એક મંત્રી કંચના વિજેસેકેરાએ શ્રીલંકાની સંસદમાં જય શાહનું નામ લઈને માફી માંગી હતી.
શ્રીલંકાની સંસદમાં મંત્રી વિજેસેકરાએ કહ્યું, ‘સરકાર તરીકે અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહની માફી માંગીએ છીએ. અમે તેમની સામે કે કોઈ દેશ સામે અમારી ખામીઓને દોષ આપી શકીએ નહીં. આ સંપૂર્ણપણે ખોટી વિચારસરણી હતી.’ શુક્રવારે શ્રીલંકાની સંસદમાં આને લઈને ઘણો વિવાદ થયો હતો. મંત્રીઓ વિજેસેકરા અને હરિન ફર્નાન્ડોએ ખુલ્લેઆમ માફી માંગી તેણે આઈસીસી દ્વારા શ્રીલંકા ક્રિકેટને સસ્પેન્ડ કરવા માટે આંતરિક મુદ્દાઓને જવાબદાર ગણાવ્યા છે.

Tags: jay shah mafishrilankan government
Previous Post

ફિલિપાઈન્સમાં 6.7ની તીવ્રતાના ભૂકંપમાં છના મોત

Next Post

ખાન યુનિસના દક્ષિણ શહેરને ખાલી કરો’, ઇઝરાયેલે આપી ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ખાન યુનિસના દક્ષિણ શહેરને ખાલી કરો’, ઇઝરાયેલે આપી ચેતવણી

ખાન યુનિસના દક્ષિણ શહેરને ખાલી કરો’, ઇઝરાયેલે આપી ચેતવણી

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.