Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સરકાર 2024ના ગીયરમાં: વિકસીત ભારત કેમ્પેનની તૈયારી

મોદીએ તમામ મંત્રીને કહ્યું સામાન્ય કાર્યકર્તાઓની જેમ લોકોની વચ્ચે પહોંચી જાવ, વિકસીત ભારત સંકલ્પ યાત્રાની સમાપ્તી બાદ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા હોર્ડીંગ, બેનર અને ખાસ કાર્યક્રમો

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 13:00:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો તબકકો પુરો થતાં હવે ભાજપે 2024 માટે પક્ષને નવા ગીયરમાં નાખ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.3 ડિસેમ્બરના આવી રહેલા પરિણામોની ચિંતા કર્યા વગર જ તમામ મંત્રીઓ તથા સાંસદોને તેમના મત વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં પહોંચી જવા અને વીઆઇપી કે વીવીઆઇપી જેવું વર્તન નહીં કરી. જનતાની વચ્ચે જઇને તેમના કામ કરવા સલાહ આપી છે.
મોદીએ તમામ મંત્રીઓને પુરા દેશમાં પ્રવાસ કરવા અને સરકારે જે યોજનાઓ અમલમાં મુકી છે તેનો લાભ તમામ લોકોને મળે તે જોવા જણાવ્યું છે. મોદીએ કહ્યું કે લાભાર્થીઓ સુધી પહોંચીને આપણે આપણી સ્થિતિ મજબૂત બનાવી શકશું અને તેના આધારે 2024માં લોકો આપને પસંદ કરશે. શ્રી મોદીએ ખાસ તાકિદ કરી કે હાલ જે ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે તેની સફળતા એ આપણા માટે સૌથી મહત્વની છે. મંત્રીઓએ વીઆઇપી કે ઉદઘાટક તરીકે નહીં પરંતુ કાર્યકર્તાઓની સાથે આવા પ્રકારની યાત્રાઓમાં જોડાઇને લોકો સુધી પહોંચવું જોઇએ.
એક તરફ હાલની યાત્રા ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહી છે અને તે તબકકો પુરો થયા બાદ તેની સમીક્ષા કરીને શહેરી ક્ષેત્રોમાં પણ આ યાત્રા યોજવા નિર્ણય લેવાશે. વડાપ્રધાને તમામ મંત્રીઓને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓમાં લાભ મળે તે પણ જોવા જણાવ્યું હતું. ટુંક સમયમાં જ આ અંગે દેશમાં હોર્ડીંગ લગાવાશે અને તેનું મટીરીયલ તૈયાર થઇ રહ્યું છે.
2004માં જેમાં શાઇનીંગ ઇન્ડિયા કેમ્પેન વાજપેયી સરકારે ચલાવી હતી તેની કેટલીક ખામીઓની સમીક્ષા કરીને મોદી સરકાર પણ વિકસીત ભારતનું સંકલ્પ લેવા માટે ખાસ કેમ્પેન ચલાવશે. વડાપ્રધાને કહ્યું કે શિયાળુ સત્ર આવી રહ્યું છે અને ચૂંટણી પરિણામો જે આવે પરંતુ વિપક્ષો આક્રમક હશે અને તેના માટે પણ મંત્રીઓએ તૈયાર રહેવા જણાવ્યું હતું.

Tags: indiamodiviksit bharat yatra
Previous Post

ઉત્તરપ્રદેશમાં મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી

Next Post

સાંજે 6 વાગ્યા બાદ પાંચ રાજયોના એકઝીટ પોલ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
સાંજે 6 વાગ્યા બાદ પાંચ રાજયોના એકઝીટ પોલ

સાંજે 6 વાગ્યા બાદ પાંચ રાજયોના એકઝીટ પોલ

ટાટાના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ

ટાટાના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.