Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજપૂત કરણી સેનાનું આજે રાજસ્થાન બંધનું એલાન : પોલીસ એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 11:33:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેના ઘરમાં જ ત્રણ બદમાશોએ ગોળી મારીને હત્યા કરી છે. આ હત્યા પછી રાજસ્થાનમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત અનેક જગ્યાએ પ્રદર્શન થઇ રહ્યા છે. ચુરૂમાં સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમાજોએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન કર્યું છે. આ પહેલા જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને માનસરોવરમાં રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો.

કડક કાર્યવાહી કરો- રાજ્યપાલ કલરાજ મિશ્રા

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઇને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પણ નોંધ લેતા ડીજીપી ઉમેશ મિશ્રા પાસે ઘટનાની જાણકારી મેળવી હતી. તે પછી રાજ્યપાલે ડીજીપીને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, તેમણે કહ્યું કે ગુનેગાર કોઇ પણ હોય જલ્દી તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.

 

Tags: gogamedi murderkarani senarajasthan bandh
Previous Post

હમાસ લાંબા સમયથી આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું હતું

Next Post

રોહિત ગોદારાએ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
રોહિત ગોદારાએ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

રોહિત ગોદારાએ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.