Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

કલમ 370 પર SCનો ચૂકાદો: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 12:11:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે CJIએ કહ્યું- કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી. આ તરફ ચુકાદા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
પીડીપીનો આરોપ છે કે ચુકાદા પહેલા પોલીસે તેમના નેતા મહેબૂબા મુફ્તીની ગેરકાયદેસર રીતે નજરકેદ કરી લીધા છે. આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોઈને પણ નજરકેદ કરાયા હોવાની વાતને નકારી હતી. સિંહાએ આવા સમાચારોને અફવા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી.

 

Tags: article 370 judgementindia J&Ksupreme court
Previous Post

યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે : નેતન્યાહૂ

Next Post

UPDATE : કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય : સુપ્રીમ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
UPDATE : કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય : સુપ્રીમ

UPDATE : કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય : સુપ્રીમ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની આજે થઈ શકે છે જાહેરાત

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની આજે થઈ શકે છે જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.