Thursday, September 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 3 વર્ષમાં બેરોજગારીના લીધે 811 યુવાનની આત્મહત્યા

સંસદમાં કેન્દ્ર સરકારે આંકડા રજૂ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 12:00:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પરીક્ષાઓની તારીખોમાં વારંવાર ફેરફાર, પેપર લીક થવાની ઘટનાઓ ઉપરાંત સારું શિક્ષણ હોવા છતાં નોકરી ન મળતાં ગુજરાતમાં 3 વર્ષમાં બેરોજગારીને કારણે 811 યુવાને આત્મહત્યા કરી છે. સંસદમાં સરકારે રજૂ કરેલા ડેટામાં સ્વીકારવામાં આવ્યું છે કે 2020થી 2022 દરમિયાનના 3 વર્ષમાં 4.88 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી બેરોજગારીને કારણે 10,259 લોકોએ આત્મહત્યા કરી હતી.
બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારાં રાજ્યોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. છેલ્લાં 3 વર્ષમાં દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી 2063, ત્યાર બાદ કર્ણાટકથી 1727 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી. કેન્દ્ર સરકારે સંસંદમાં પુછાયેલા આત્મહત્યાની સંખ્યા અંગેના જવાબમાં બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારની સંખ્યા રજૂ કરી હતી. જેમાં જણાવાયું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બેરોજગારીને કારણે આત્મહત્યા થઈ હોય તેની અલગથી નોંધ થતી નથી પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળતી માહિતી પ્રમાણે 3 વર્ષમાં 10,259 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી.

Tags: indiasuicide rate in gujarat
Previous Post

રાજ્યમાં વિદ્યાર્થી સહિત વધુ 7 લોકોનાં હાર્ટએટેકથી મોત

Next Post

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે CM લેશે શપથ

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે CM લેશે શપથ

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે CM લેશે શપથ

બહુચર્ચિત મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ

બહુચર્ચિત મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.