Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરથી સોમનાથ અને પોરબંદરની સીધી ટ્રેન સેવા મળશે, રેલ્વે રાજયમંત્રીની જાહેરાત

ભાવનગર જેતલસરની ટ્રેનોને વેરાવળ અને પોરબંદર સુધી લંબાવવા આયોજન તૈયાર, ટૂંકમાં થશે અમલવારી

dharmendravaghela by dharmendravaghela
2023-12-14 13:54:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર માટે હરિદ્વાર બાદ હવે સોમનાથ મહાદેવની સીધી ટ્રેન સેવાના યોગ થયા છે, ભાવ. જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ – સોમનાથ સુધી લંબાવવાનો ર્નિણય થઈ ચૂક્યો છે અને નજીકના દિવસોમાં તેનો અમલ કરાશે. આ સાથે જ ભાવનગર અને સોમનાથ રેલ માર્ગે જાેડાઈ જશે. બીજાે એક મહત્વપૂર્ણ ર્નિણય રેલવેએ કર્યો છે જેમાં ભાવ. જેતલસરની અન્ય એક ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવનાર છે.
રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદરની સીધી ટ્રેન સેવા અંગે જાહેરાત કરી છે, આ અંગે સતાવાર જાહેરાત અને ટ્રેન સેવાનો કંઈ તારીખથી પ્રારંભ થશે તે અંગેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. પરંતુ ભાવનગર રેલ્વે ડિવિઝનના ડીસીએમ માશુક અહમદે ભાવ. સોમનાથ અને ભાવ. પોરબંદરની સીધી ટ્રેન સેવા આગામી દિવસોમાં શરૂ થઈ રહી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ, ભાવનગર અને સોમનાથ બહુ જલ્દીથી રેલ્વે માર્ગ જાેડાઈ જશે. ભાવ. પોરબંદર વચ્ચે બ્રોડગેજ પૂર્વે ટ્રેન વ્યવહાર હતો જે હવે પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે. જયારે ભાવનગર સોમનાથ પ્રથમ વખત રેલ્વે માર્ગે જાેડાશે. ભાવનગરથી હરિદ્વારની સીધી ટ્રેન સેવા બાદ હવે ભાવનગરથી સોમનાથની ટ્રેન સેવા માટે ઉજળા સંજાેગો ઊભા થતા યાત્રિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

રેલ રાજય મંત્રી દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા મારફત આપ્યા હરખના સમાચાર
રેલ મંત્રી દર્શનાબેનએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતની જનતાની માંગણીઓ મુજબ ટ્રેનોનું ડાયવર્ઝન/વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નં. ૦૯૫૬૮/૬૫ ભાવનગર – જેતલસર પેસેન્જરને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે. જયારે ટ્રેન નં. ૦૯૫૬૬/૬૭ ભાવનગર – વેરાવળ પેસેન્જરને વેરાવળ (સોમનાથ) સુધી લંબાવવામાં આવી છે.

Tags: bhavnagarporbandartrainveraval
Previous Post

UPDATE : ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર

Next Post

મડાગાંઠ યથાવત : ભાવનગર યાર્ડમાં ડુંગળી સહિતની હરરાજી અચોક્કસ મુદત માટે બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
થેલાના વજન મામલે ભાવનગર યાર્ડમાં ફરી ડુંગળીની હરરાજી બંધ

મડાગાંઠ યથાવત : ભાવનગર યાર્ડમાં ડુંગળી સહિતની હરરાજી અચોક્કસ મુદત માટે બંધ

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.