Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડા પ્રધાન મોદીની સરદાર પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ

અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 12:04:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.
મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને એક મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમના નેતૃત્વના ગુણોને લઇને પટેલને સરદાર ઉપનામ આપવામાં આવ્યું હતું. પટેલને આધુનિક ભારતના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સેંકડો રજવાડાઓને સંઘમાં એકીકૃત કરવામાં મહત્ત્વની ભૂમિક ભજવી હતી.
મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે, મહાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમનું દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. તેમનું અનુકરણીય કાર્ય અમને એક મજબૂત, વધુ સંયુક્ત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

Tags: indiamodishradhdhanjali sardar patel
Previous Post

ઈઝરાયલી સૈનિકોથી થઇ ભૂલ, પોતાના જ 3 નાગરિકોને ગોળી મારી દીધી

Next Post

ભારતની નવી સિદ્ધી : સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઈંગ વિંગ UAVનું સફળ પરીક્ષણ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!
તાજા સમાચાર

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

August 19, 2025
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતી લોકો મ્યાનમારમાં ફસાયા
આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતી લોકો મ્યાનમારમાં ફસાયા

August 19, 2025
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે: કેન્દ્ર
તાજા સમાચાર

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે: કેન્દ્ર

August 19, 2025
Next Post
ભારતની નવી સિદ્ધી : સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઈંગ વિંગ UAVનું સફળ પરીક્ષણ

ભારતની નવી સિદ્ધી : સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઈંગ વિંગ UAVનું સફળ પરીક્ષણ

દિલ્હી સહિતના તમામ એરપોર્ટ પર હવે લગાવાશે ફૂલ બોડી સ્કેનર

દિલ્હી સહિતના તમામ એરપોર્ટ પર હવે લગાવાશે ફૂલ બોડી સ્કેનર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.