Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ – નીતિન પટેલ

નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી વિશે કહ્યું કે, અમિત શાહ ‘સિંહ’ છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-19 11:54:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણએ કહ્યું હતું કે, હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે.
નીતિન પટેલે કહ્યું કે, હિન્દુઓમાં એકતા ઓછી થઈ ગઈ છે. હિન્દુઓમાં જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે. તેમણે છોકરીઓની ઓછી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણા દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ એક ચિંતાનો મોટો વિષય છે.
તો આ કાર્યક્રમમાં નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશે કહ્યું કે, અમિત શાહ ‘સિંહ’ છે. વૈષ્ણવ સમાજે ભારતને ‘સિંહ’ આપ્યો છે. અને આ ‘સિંહ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈનો જમણો હાથ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.

પ્રેમલગ્ન કરનાર દીકરીઓ પર પાટીદાર અગ્રણીની ચિંતા

દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ દીકરીઓને ઘરમાં જ હૂંફ આપવાની અપીલ કરી છે. આર પી પટેલે કહ્યું, ઘરમાં જ દીકરીને સાચવો જેથી ભાગીને લગ્ન ન કરે. પ્રેમ લગ્ન અંગે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલે જાસપુરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી છે. પ્રેમ લગ્ન અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ આપો. ઘરમાં લાગણી અને હૂંફ મળશે તો દીકરી અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે.

Tags: gujarathidnu unitykadinitin patel about gyativad
Previous Post

ACP વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

Next Post

નર્મદ યુનિવર્સિટી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેડનો કોર્સ શરૂ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
ઢાકામાં ગારમેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં આગ, 16 શ્રમિકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઢાકામાં ગારમેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં આગ, 16 શ્રમિકોના મોત

October 15, 2025
ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર એશ્લે ટેલિસની યુએસમાં થયેલી ધરપકડ
આંતરરાષ્ટ્રીય

ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર એશ્લે ટેલિસની યુએસમાં થયેલી ધરપકડ

October 15, 2025
Next Post
નર્મદ યુનિવર્સિટી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેડનો કોર્સ શરૂ કરશે

નર્મદ યુનિવર્સિટી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેડનો કોર્સ શરૂ કરશે

ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે આપી શકે છે રાજીનામું

ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે આપી શકે છે રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.