Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનિયા ગાંધી અને ખડગેને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ

મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 13:41:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં રામ મંદિરના નવા ભવનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ખડગે, સોનિયા ગાંધી સિવાય લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા સમારંભમાં હાજર રહેશે કે નહીં તે નક્કી નથી. સૂત્રોનું કહેવું છે કે સીનિયર કોંગ્રેસ નેતાઓના સમારંભમાં સામેલ થવાની શક્યતા નથી.
સૂત્રોએ કહ્યુ કે ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સમારંભ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મળ્યું છે. ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના એક પ્રતિનિધિમંડળે આમંત્રણ આપ્યુ છે. આગામી દિવસોમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.

Tags: ayodhyaram mandir invetationsoniya &kharge
Previous Post

ભાવનગરમાં ચોરી કરેલા છ મોટરસાયકલ સાથે બે શખ્સની ધરપકડ

Next Post

લોકસભાની ચૂંટણીને લઈને વિધાનસભા સત્ર વહેલું બોલાવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
૨જી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાની શક્યતા

લોકસભાની ચૂંટણીને લઈને વિધાનસભા સત્ર વહેલું બોલાવાશે

સંસદની સુરક્ષામાં ચૂક મામલે આરોપી મનોરંજનનો મિત્ર સાંઈ કૃષ્ણની ધરપકડ

સંસદની સુરક્ષામાં ચૂક મામલે આરોપી મનોરંજનનો મિત્ર સાંઈ કૃષ્ણની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.