Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે મૂર્તિ ફાઈનલ

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શેર કરી ભગવાન રામની તસવીર

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 12:22:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકાર આ કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવવાની હતી હવે તેની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા તેની તસવીર શેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેમણે કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.

Tags: ayodhyaPrahalad Joshiram mandirramlala murty final
Previous Post

સોના તસ્કરી કેસમાં એફએસએલ રિપોર્ટમાં પ્રવાહીમાંથી 525 ગ્રામ સોનું મળ્યું

Next Post

હિટ એન્ડ રનના નવા કાયદાની સામે ડમ્પર-ટ્રક ડ્રાઈવરોની હડતાળ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
હિટ એન્ડ રનના નવા કાયદાની સામે ડમ્પર-ટ્રક ડ્રાઈવરોની હડતાળ

હિટ એન્ડ રનના નવા કાયદાની સામે ડમ્પર-ટ્રક ડ્રાઈવરોની હડતાળ

મણિપુરમાં ફરી ભડકી હિંસા, 4 લોકોના મોત

મણિપુરમાં ફરી ભડકી હિંસા, 4 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.