ભાવનગર શહેર સ્થિત BMSમાં કાર્યરત ગીરીશભાઈ પટેલની ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા પ્રહલાદસિંહ ગોહિલ (ભારતીય મજદૂર સંઘ ભાવનગર જીલ્લા પ્રમુખ)ની આગેવાનીમાં તાજેતરમાં પાનવાડી ખાતેથી રેલી યોજી ફટાકડા ફોડી આંબેડકર ભવન, પાનવાડી ચોક ખાતે આવી ફૂલહાર કરી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.