Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદની સુરક્ષા ચૂકનો મનોરંજન ડી માસ્ટરમાઇન્ડ?

ગાંધીનગરમાં કરવામાં આવેલા નાર્કો ટેસ્ટમાં થયો ખુલાસો

dharmendravaghela by dharmendravaghela
2024-01-15 11:58:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદની સુરક્ષામાં ચૂક મામલે ધરપકડ પાંચ આરોપીઓનો ‘પૉલીગ્રાફ’ અને ‘નાર્કો’ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસના એક સૂત્રએ દાવો કર્યો કે મનોરંજન ડી આ ઘટનાનો ષડયંત્રકાર છે. આ પહેલા પોલીસે કહ્યું હતું કે 13 ડિસેમ્બરની ઘટનાનો ષડયંત્રકાર લલિત ઝા હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ છ આરોપીઓ- સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે, નીલમ આઝાદ, લલિત ઝા અને મહેશ કુમાવતને શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
પોલીસ સુત્રો અનુસાર, નીલમને છોડીને બાકી પાંચ આરોપીઓને આઠ ડિસેમ્બરે ‘પૉલીગ્રાફ’ તપાસ માટે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. નીલમે કોર્ટ સામે ‘પૉલીગ્રાફ’ ટેસ્ટ કરાવવાની સહમતિ આપી નહતી. સૂત્રોએ જણાવ્યું કે સાગર અને મનોરંજનનું નાર્કો ટેસ્ટ અને ‘બ્રેન મેપિંગ ટેસ્ટ’ થયો હતો. સૂત્રો અનુસાર અત્યાર સુધીની તપાસ અને પૂછપરછમાં ખબર પડી છે કે આરોપીઓએ સરકારને એક મેસેજ આપવાની યોજના બનાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓએ ખુલાસો કર્યો કે તે બેરોજગારી, મણિપુર સંકટ અને ખેડૂત આંદોલનના મુદ્દાથી પરેશાન હતા.
મહત્ત્વપૂર્ણ છે કે સંસદ પર 2001માં થયેલા આતંકી હુમલાની વર્ષીના દિવસે 13 ડિસેમ્બર 2023એ સાગર શર્મા અને મનોરંજન ડી લોકસભામાં ઝીરો અવર્સ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં કુદી ગયા હતા. આ સાથે જ બન્ને આરોપીઓએ નારા લગાવતા એક કેનથી પીળો ધુમાડો છોડ્યો હતો. કેટલાક સાંસદોએ બન્નેને પકડી લીધા હતા અને સુરક્ષા કર્મીઓના હવાલે કર્યા હતા. આ જ સમયે અમોલ શિંદે અને નીલમ આઝાદે સંસદ ભવન પરિસરની બહાર ‘તાનાશાહી નહીં ચલેગી’ના નારા લગાવતા કેનથી રંગીન ધુમાડો ફેલાવ્યો હતો.

Tags: manorandan d mastermindparliyamentsmoke cand
Previous Post

ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવી

Next Post

ગુજરાતની આશ્રમશાળાઓમાં 75 ટકા જગ્યાઓ ખાલી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજ૨ાતમાં 14330 ગે૨કાયદે ધાર્મિક દબાણ :સ૨કા૨ને જવાબ આપવા આદેશ

ગુજરાતની આશ્રમશાળાઓમાં 75 ટકા જગ્યાઓ ખાલી

અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ

અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.