Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં : આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો

પન્નુએ પોતાના સંદેશમાં કહ્યું કે જો જરૂર પડશે તો તે રાજકીય હત્યાઓ પણ કરશે. : મેસેજનું લોકેશન UKથી મળી આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-01-19 14:09:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​​​​ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં 3 ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામમંદિર સમારોહમાં CM યોગીને SFJથી કોઈ બચાવી શકશે નહીં. જરૂર પડ્યે રાજકીય હત્યાઓ કરીશું. SFJ જવાબ 22 જાન્યુઆરીએ આપશે.

Tags: terrorist pannu dhamkiup indiayogi murder
Previous Post

મણિપુરમાં ફરી હિંસા : ખેતરમાં સિંચાઈ કરતા 4 લોકોની હત્યા

Next Post

ભાવનગરમાં મુખ્યમંત્રીના રૂટ પરના રોડ સાઈડના દબાણો દુર કરવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં મુખ્યમંત્રીના રૂટ પરના રોડ સાઈડના દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરમાં મુખ્યમંત્રીના રૂટ પરના રોડ સાઈડના દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગર પરા રેલ્વે ફાટક પાસે યુવક ઉપર હુમલો કરનાર પાંચ શખ્સની ધરપકડ

ભાવનગર પરા રેલ્વે ફાટક પાસે યુવક ઉપર હુમલો કરનાર પાંચ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.