Thursday, August 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે વડોદરાવાસીઓની મહેનત

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 14:14:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રામ મંદિરમાં પા્રણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને અયોધ્યામાં રામ મંદિરની 500 વર્ષની અભિલાષા પૂરી થઈ છે. આ સમગ્ર મહોત્સવનું કેટલાય દિવસો પહેલાથી ભવ્ય આયોજન થઈ રહ્યું હતું અને હજારો લોકોનો શ્રમ અને શ્રદ્ધાને લીધે આ કાર્યક્રમ આટલો અલૌકિક, સુંદર અને દિવ્યમાન બન્યો હતો. જે ફૂલોથી સજેલું રામ મંદિર અને અયોધ્યાનગરીછે તેમાં વડોદરાના 350 જેટલા લોકોનો પણ ફાળો છે. વડોદરાથી 350 લોકો અયોધ્યા ગયા હતા જેમણે સમગ્ર અયોધ્યા નગરી ને ફૂલોથી સજાવી છે. હનુમાનગઢીથી લઈ અયોધ્યા ધામને સજાવવા લગભગ 30,000 કિલો ફૂલ તેમને અલગ અલગ 5-6 રાજ્યોમાંથી મંગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Tags: flower from vaodararam mandir
Previous Post

શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા

Next Post

16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી

16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી

ભારતના ભવ્ય ઉદયનું રામ મંદિર સાક્ષી બનશે : મોદી

ભારતના ભવ્ય ઉદયનું રામ મંદિર સાક્ષી બનશે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.