Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના ભવ્ય ઉદયનું રામ મંદિર સાક્ષી બનશે : મોદી

માત્ર મંદિરની જ નહીં, ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્ર્વાસ માનવીય મૂલ્યો, સર્વોચ્ચ આદર્શોની પણ પ્રાણ પ્રતિષ્ઠા

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 14:16:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણનું સદીઓનું સ્વપ્ન સાકાર થયું છે, ત્યારે ભારતના ભવ્ય ઉદય તથા વિકસીત રાષ્ટ્રનું આ મંદિર સાક્ષી બનશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું.રામ મંદિરના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને રામ-રામથી સંબોધનનો પ્રારંભ કર્યો હતો. સદીઓની પ્રતિક્ષા, ધૈર્ય, બલિદાન, ન્યાય અને તપસ્યાઓ બાદ ‘રામ આવી ગયા’ના ઉદ્ગાર દર્શાવ્યા હતાં.
તેઓએ કહ્યું કે 21 જાન્યુઆરીનો દિવસ અદ્ભૂત આસ્થા લઇને આવ્યો છે અને હવે ભગવાન શ્રી રામ ટેન્ટમાં નહીં રહે પણ ભવ્ય મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે 500 વર્ષનો વનવાસ પુરો થયો છે. દુનિયાભરમાં સર્વત્ર ઉમંગ-ઉત્સાહ અને નવું જોમ તથા નવો વિશ્ર્વાસ છે. સદીના ધૈર્યરૂપે રામ મંદિરરૂપે ધરોહર મળ્યું છે.
1000 વર્ષ પછી પણ આજની તારિખ અને શુભક્ષણની ચર્ચા થશે અને સમગ્ર ઐતિહાસિક દિવસના સાક્ષી બનેલા કરોડો લોકો માટે ગૌરવનો દિવસ બન્યો છે. આજનો દિવસ કાળચક્રમાં અમિટ સ્મૃતિ ધરાવતો રહેશે. તેમણે કહ્યું કે દાયકાઓની કાનૂની લડાઇ બાદ ન્યાયતંત્રે લાજ રાખી હતી. 155ના પર્યાપ સમા ભગવાન શ્રી રામના મંદિર માટે માર્ગ ખોલી નાખ્યો હતો અને ન્યાયબધ્ધ રીતે જ મંદિર નિર્માણ થયાનો ગર્વ છે. દેશભરમાં આજે ગામે ગામ ઉત્સવ સાથે દિપાવલી મનાવવામાં આવી રહી છે અને ઘેર-ઘેર રામ જયોતિ પ્રજજવલિત થઇ છે.

Tags: ayodhyamodiram mandir
Previous Post

16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી

Next Post

સ્ટેટ GSTની ટીમ દ્વારા ભાવનગરના વડવા વિસ્તારમાં ફરી તપાસ હાથ ધરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સ્ટેટ GSTની ટીમ દ્વારા ભાવનગરના વડવા વિસ્તારમાં ફરી તપાસ હાથ ધરાઈ

સ્ટેટ GSTની ટીમ દ્વારા ભાવનગરના વડવા વિસ્તારમાં ફરી તપાસ હાથ ધરાઈ

ભાવનગરના જેલ રોડ વિસ્તારમાંથી દબાણો દુર કરી માલ-સામાન જપ્ત કરાયો

ભાવનગરના જેલ રોડ વિસ્તારમાંથી દબાણો દુર કરી માલ-સામાન જપ્ત કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.