Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ

ICJના નિર્ણયને ગણાવ્યો અપમાનજનક : કહ્યું , ઈઝરાયેલ પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે

dharmendravaghela by dharmendravaghela
2024-01-27 11:31:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. ઇઝરાયેલે આ નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે. આ ઉપરાંત ઇઝરાયેલે પ્રતિજ્ઞા લીધી છે કે દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં ઈઝરાયેલના હુમલાને નરસંહાર ગણાવીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલી હુમલાઓને વહેલી તકે બંધ કરવામાં આવે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે ‘અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લોકો અને દેશની સુરક્ષા માટે જે પણ પગલાં જરૂરી હશે તે અમે ઉઠાવીશું. દરેક દેશની જેમ, ઇઝરાયેલને પણ તેની અખંડિતતાનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે અને આ અપમાનજનક છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ કહ્યું કે ‘ઇઝરાયેલે પેલેસ્ટિનિયન વિસ્તારમાં લોકોના મોત અને નુકસાન ઘટાડવા શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.’ દાખલ કરેલી અરજીમાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે 1948માં નરસંહારને રોકવા માટે યુએન નરસંહાર સંમેલનને મંજૂરી આપવામાં આવી હતી, જેનું ઈઝરાયેલે ઉલ્લંઘન કર્યું છે.

Tags: israelnetanyahu
Previous Post

પ્રજાસત્તાક દિનની પરેડમાં ધોરડો છવાયું

Next Post

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા

મરાઠા આંદોલન પર મહારાષ્ટ્ર સરકાર સાથે થઈ મંત્રણા

મરાઠા આંદોલન પર મહારાષ્ટ્ર સરકાર સાથે થઈ મંત્રણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.