Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં વધુ એક સફળ ઓપરેશન

19 પાકિસ્તાનીઓને ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 12:28:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીના રોજ માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના બે મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ રવિવારે ઈરાની જહાજ FV ઈમાનને બચાવ્યા બાદ અન્ય એક ઓપરેશનમાં જહાજ અલ નૈમીને સોમાલિયન ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવી લીધું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ પણ ભાગ લીધો હોવાના અહેવાલ છે.
ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે 29 જાન્યુઆરીએ અલ-નૈમીને બચાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં સવાર તમામ 19 ક્રૂ મેમ્બર પાકિસ્તાની નાગરિક છે. જહાજને ઘેરી લીધા બાદ મરીન કમાન્ડોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને જહાજમાંથી લૂંટારુઓના ભાગી જવાની પુષ્ટિ કરી હતી.
આ ઘટના કેરળના કોચીથી 800 માઈલ દૂર અરબી સમુદ્રમાં બની હતી. ચાંચિયાઓએ અહીં ઈરાનના ધ્વજવાળા જહાજ અને તેના ક્રૂ સભ્યોને બંધક બનાવ્યા હતા. આ પછી ભારતીય નૌકાદળે પોતાનું યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા મોકલીને બધાને સુરક્ષિત બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું કે જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરેક જગ્યાએ કડક તકેદારી રાખે છે.

Tags: arabian seaindian navy save 19 pakistani from somalian pirate
Previous Post

ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ

Next Post

…… તો દેશમાં હવે પછી ચૂંટણી નહીં યોજાય – મલ્લિકાર્જુન ખડગે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
…… તો દેશમાં હવે પછી ચૂંટણી નહીં યોજાય – મલ્લિકાર્જુન ખડગે

...... તો દેશમાં હવે પછી ચૂંટણી નહીં યોજાય - મલ્લિકાર્જુન ખડગે

NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.