Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

…… તો દેશમાં હવે પછી ચૂંટણી નહીં યોજાય – મલ્લિકાર્જુન ખડગે

જો નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટણી જીતે છે તો દેશમાં તાનાશાહી આવી જશે : કોંગ્રેસ અધ્યક્ષ

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 12:30:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્રને બચાવવાની અંતિમ તક છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, એક રેલીને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “જો નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટણી જીતે છે તો દેશમાં તાનાશાહી આવી જશે.” કોંગ્રેસ અધ્યક્ષ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા હતા. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને ભાજપ અને RSSથી દૂર રહેવાનો આગ્રહ કરતા આરોપ લગાવ્યો કે તે ઝેર સમાન છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતા કહ્યું, “તમને એક વાત કહું છું, આ અંતિમ ચૂંટણી છે. જો મોદીજી ફરી આવી ગયા તો ચૂંટણી થવા નહીં દે. દેશમાં તાનાશાહી આવી જશે. માનો કે ના માનો, અમે હજુ પણ જોઇ રહ્યાં છીએ, થોડા સમય પહેલા જ અમારા એક નેતાને ત્યા લઇને ગયા, જુઓ, એક-એકને નોટિસ આપવી, ડરાવવા, ધમકાવવા, તેમની મિત્રતા નહીં છોડો તો અમે જોઇ લઇશું.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “ડરીને કોઇ મિત્રતા છોડી રહ્યું છે, કોઇ પાર્ટી છોડી રહ્યું છે, કોઇ ગઠબંધન છોડી રહ્યું છે, અરે, આટલા ડરપોક લોકો જો રહ્યાં તો શું આ દેશ બચશે, શું આ બંધારણ બચશે, શું આ ડેમોક્રેસી બચશે, માટે મત આપવાની આ અંતિમ તક છે, તે બાદ કોઇ મત નહીં આપે કારણ કે રશિયામાં પુતિનની જે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે તેવું જ અહીં થશે.”
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “તમને ધ્યાનમાં આવી રહ્યુ છે, તે બાદ કોઇ ચૂંટણી નહીં યોજાય, તે પોતાની તાકાત ઉપર ચલાવશે, ચૂંટીને આવશે..તો બંધારણની રક્ષા કરવી, ડેમોક્રેસીની રક્ષા કરવી ઇલેક્શન વારંવાર થવું, તેની જવાબદારી તમારા ઉપર છે. જો તમે ઇચ્છો તો ડેમોક્રેસી બચી શકે છે, જો તમે નથી ઇચ્છતા તો ગુલામ રહેવા માંગો છો તો પછી તમારી મરજી.”

Tags: if modi win 2004 electionindiamallikarjun khargethat's last election
Previous Post

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં વધુ એક સફળ ઓપરેશન

Next Post

NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ચુસ્ત અમલ માટે લોકો રોડ પર ઉતર્યા

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ચુસ્ત અમલ માટે લોકો રોડ પર ઉતર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.